પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલા નુકશાન અંગે ખેડૂતોની વેદના જાણી હતી.

૦૫ સપ્ટેમ્બર,,અમરેલી:વિપક્ષનેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર તથા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત સહિતના આગેવાનોએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાકીયા તથા ભાડ ગામે અતિવૃષ્ટિના કારણે ખેતીમાં … Read More

स्वास्थ्य मंत्रालय ने कोविड-19 परीक्षण के बारे में नवीनतम एडवाइजरी जारी की

पहली बार सरलीकृत परीक्षण प्रक्रिया और ‘ऑन-डिमांड’ परीक्षण का प्रावधान 05 SEP 2020 by PIB Delhi देश की दैनिक परीक्षण क्षमताओं में अप्रत्‍याशित रूप से बढ़ोतरी हुई है। लगातार दो … Read More

શિક્ષકોએ માતા-પિતા-ગુરૂની જેમ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવા જોઇએ:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ તા.૫ સપ્ટેમ્બર- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાધાક્રિષ્નન સર્વોપલીનની યાદમાં પમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર … Read More

પોતાના પરિવાર પહેલાં અન્યોના પરિવારના સ્વાસ્થ્યના કલ્યાણની ચિંતા કરતાં:ડો. મુકેશ પટેલ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૫ સપ્ટેમ્બર: “પરિવાર” શબ્દ બોલતા કે સાંભળતાની સાથે અનેક સુખ-દુ:ખની ભાવનાઓના અદ્શ્ય સ્પર્શની કંપારી પગથી લઈને ધડ સુધી પ્રસરી જતી હોય છે. વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિની તાકાત અને નબળાઈ … Read More

કોરોનાએ શિક્ષક બનીને ઘણાય વ્યક્તિઓનું જીવન પરિવર્તન કર્યુ… જીવનશૈલી બદલી..

કોરોકાળમાં ૨૦૨૦નો શિક્ષક દિન વિશેષ છે… કોરોનાની આફતને ભારતજનોએ અવસરમાં પરીણમી.. કોરોનાની વ્યાપક મહામારીના કારણે લાગુપડેલા લોકડાઉનમાં સમાજના ઘણાય વર્ગમાં જીવનપરિવર્તન જોવા મળ્યુ…સતત નોકરી ધંધામાં વ્યસ્ત રહેતા અને સતત જીવનનિર્વાહ … Read More

જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન દ્વારા શિક્ષકદિન ઉજવાયો

સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રાઘવજીભાઇના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનીત કરાયા અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગર:ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિપર પ્રતિવર્ષ ઉજવાતા શિક્ષકદિનની આજે પણ ઉજવણી કરવામાં આવી … Read More

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકારશિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો…… રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ૦૫ સપ્ટેમ્બર, ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ … Read More

સરકારી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું લક્ષ્ય શિક્ષકો રાખે: યોગેશભાઈ પટેલ

શિક્ષણની ગુણવત્તા અને વાતાવરણની રીતે સરકારી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું લક્ષ્ય શિક્ષકો રાખે વિદ્યાર્થીઓને માત્ર ભણાવે નહિ એમનામાં બહારના વિશ્વને સમજવાની કુશળતા કેળવ:રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ જિલ્લા અને તાલુકા કક્ષાના ૧૨ … Read More

જામનગર એસ.ટી.વિભાગના ૧૨ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રાજયમાં એસ.ટી.ના કર્મચારીના કોરોનાના ટેસ્ટ કરવાની પ્રથમ ઘટના જામનગર એસટી ડિવિઝનના 348 કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા 12 કર્મચારીઓ કોરોના પોઝીટીવ અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગરમાં કોરોનાને લઇને … Read More

જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટ સામે હાઇકોર્ટમાં જવા વિપક્ષ ની ત્યારી…

મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટના વહીવટની સામે પૂર્વ વિરોધપક્ષના નેતા અસ્લમખલીજી દ્વારા ધરાણા પ્રદર્શન નાણાકીય વહીવટ અને જનરલ બોર્ડમાં ખોટા જવાબો સામે તપાસની માંગ: ચીફ એકાઉન્ટન્ટના પ્રશ્ર્ને હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની ચિમકી અહેવાલ: … Read More