જામનગરમાં નાગનાથ સર્કલ વિસ્તારમાં કચરાગાડીના ચાલકે ગાયને હડફેટમાં લેતાં જીવદયાપ્રેમી ઓમાં રોષ

રિપોર્ટ:જગત રાવલ૦૮ ઓગસ્ટ,જામનગરમાં નાગનાથ સર્કલ વિસ્તારમાં આજે પરોઢીયે સાડા ચાર વાગ્યે મહાનગરપાલિકાની કચરા ગાડીના ચાલકે રસ્તે ઉભેલી એક ગાયને હડફેટમાં લઇ લેતા ગાય ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ હતી. આ … Read More

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગર શહેર અને જિલ્લાની કોરોના સંક્રમણ અને સારવાર સંદર્ભે સમીક્ષા બેઠક

-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી :-રાજ્યમાં કોવિડ હોસ્પિટલો સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુવિધા સુનિશ્ચિત કરવા આદેશફાયર સેફ્ટી નિયમોનું પાલન નહિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે • ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની … Read More

કોરોનાની સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જામનગરમાં

રિપોર્ટ:જગત રાવલ૦૮ ઓગસ્ટ,જામનગરમાં વધતા જતા કોરોનાના કેસ અને તંત્ર ની કામગીરી ની સમીક્ષા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ જામનગરની … Read More

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी 10 अगस्त को अंडमान और निकोबार द्वीप समूह के लिए सबमरीन केबल कनेक्टिविटी का उद्घाटन करेंगे

अंडमान और निकोबार द्वीप समूह के लिए हाई-स्पीड ब्रॉडबैंड कनेक्टिविटी चेन्नई-पोर्ट ब्लेयर और पोर्ट ब्लेयर एवं 7 द्वीपों के बीच समुद्र के भीतर लगभग 2300 किलोमीटर लंबी केबल ई-गवर्नेंस, पर्यटन … Read More

दिल्ली हवाई अड्डे ने देश भर में आने वाले सभी अंतरराष्ट्रीय यात्रियों के लिए पोर्टल विकसित किया

भारत आने वाले यात्रियों के लिए अंतर्राष्ट्रीय आगमन प्रक्रिया को संपर्क रहित समाधान के साथ सुविधाजनक बनाया गया है 07 AUG 2020 by PIB Delhi दिल्ली इंटरनेशनल एयरपोर्ट लिमिटेड (डायल), … Read More

જૂનાગઢ – જાણિતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન

જૂનાગઢ, ૦૬ ઓગસ્ટ: 55 વર્ષની વયે જાણીતા કલાકારના નિધનથી દશનામ ગૌસ્વામી સમાજ અને ભજનિકોમાં શોકની લાગણી છવાઈ ભવનાથ તળેટીમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં તેમના ભજન સાંભળવા લોકોની ભીડ જામતી હતી નગર … Read More

મુખ્યમંત્રીશ્રી શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આપ્યા આદેશ

ગાંધીનગર, ૦૬ઓગસ્ટ:મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છેતેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ … Read More

राम मंदिर निर्माण के बाद ही टूटेगा सरस्वती देवी का 30 वर्षों से रखा मौन व्रत

रिपोर्ट: शैलेश रावल धनबाद। अयोध्या में राम मंदिर निर्माण के लिए हुए शिलान्यास के बाद धनबाद के भौंरा की रहने वाली 72 साल की वृद्धा सरस्वती देवी की आंखों में … Read More

જામનગરમાં ભૂલકાઓએ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી

રિપોર્ટ: જગત રાવલ ૦૨ ઓગસ્ટ:જામનગર શહેરમાં નાના ભૂલકાઓએ આજે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી હતી.અને એકબીજાના હાથમાં ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે … Read More

વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી

૦૨ ઓગસ્ટ,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી જન્મ દિવસ ના અભિનંદન આપ્યા છે.વડાપ્રધાન શ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ કરી … Read More