Somnath Mahadev Shringar: શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવને “અર્ક પુષ્પ અને વિવિધ શ્રૃંગાર”

Somnath Mahadev Shringar: શિવજીને અર્ક એટલેકે આંકડાના ફૂલ પ્રિય હોવાનો શિવપુરાણમાં ઉલ્લેખ સોમનાથ, 11 ઓગસ્ટ: Somnath Mahadev Shringar: શિવ ભક્તોનો મહાઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે … Read More

Somnath Mahadev darshan: સોમનાથ મહાદેવના ભસ્મ શૃંગાર દર્શન

Somnath Mahadev darshan: શ્રાવણના ત્રીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર નિર્મોહ અને નિરંતરતા નું પ્રતિક છે મહાદેવનો ભસ્મ શ્રૃંગાર  સોમનાથ, 07 ઓગસ્ટ: Somnath Mahadev darshan: શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ … Read More

Shravan Mas: અઢાર પુરાણો !: નિલેશ ધોળકિયા

Shravan Mas: પવિત્ર શ્રાવણ માસ એટલે સનાતની લોકો માટે અંદરથી ઉદભવતી સાત્વિકતાનો અવસર ! આ પ્રસંગે આજે થોડી આપણી બહુમૂલ્ય જણસ અણમોલ અઢાર પુરાણો બાબતે પ્રસ્તુતિ. પુરાણ શબ્દનો જ અર્થ … Read More

Shravan Somvar: જીવને શિવમાં સમાવતો શ્રાવણીયો..!!: વૈભવી જોશી

Shravan Somvar: એકમાત્ર દેવાધિદેવ મહાદેવનાં શ્રાવણમાસનો પ્રારંભ થઈ ચુક્યો છે અને એમાંય આજે તો શ્રાવણીયો સોમવાર. આજથી એક એવો મહિનો પ્રારંભ થયો છે જેના અંતમાં સૌપ્રથમ પૂજનીય વિઘ્નહર્તા એવા શ્રી … Read More

Shiv Bhakt: અષાઢી અમાસ એટલે શ્રાવણ મહિનાનાં પ્રારંભનો સત્તાવાર છડી પોકારતો દિવસ

ધર્મ ડેસ્ક: Shiv Bhakt: આખરે મારાં જેવા કેટલાંય શિવભક્તોની આતુરતાનો અંત આવી રહ્યો છે. આજે અષાઢી અમાસ અને અષાઢી અમાસ એટલે શ્રાવણ મહિનાનાં પ્રારંભનો સત્તાવાર છડી પોકારતો દિવસ. અષાઢી અમાસનો … Read More

Swamiji ni vani Part-33: હીન મૂલ્યો જ માણસને હીન, અપ્રામાણિક બનાવે છે….

Swamiji ni vani Part-33: તૃષ્ણા, લોભ, અસંતોષ – આ હીન મૂલ્યોના સેવનથી માણસ અપ્રામાણિક બને છે: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. “શ્રેય-પ્રેયનો વિવેક” ધર્મ ડેસ્ક: Swamiji ni vani Part-33: પ્રત્યેક મનુષ્યના … Read More

Guru Purnima-2024: ગુરુને પગે લાગવાથી ખરેખર શું થઈ શકે તે સવાલનો જવાબ.. વાંચો

Guru Purnima-2024: હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ અથવા શિક્ષકને હંમેશા ભગવાન સમાન માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા એ આપણા ગુરુઓને ઉજવવાનો અને કૃતજ્ઞતા આપવાનો દિવસ છે. આ સંસ્કૃત શબ્દનો … Read More

Devshayani Ekadashi 2024: દેવશયની એકાદશી: આપને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ જરૂર વાંચશો….અને કોમેન્ટમાં જણાવશો

Devshayani Ekadashi 2024: વિશેષ નોંધ: જો આપને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ જરૂર વાંચશો પણ જો આપને વિજ્ઞાનમાં શ્રદ્ધા છે તો તો આ લાંબો લેખ એકીશ્વાસે વાંચવો જ રહ્યો. … Read More

Amdavad rathyatra-2024: અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Amdavad rathyatra-2024: સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને … Read More

Swamiji ni vani Part-32: શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે? વિચારજો જરૂરથી..

Swamiji ni vani Part-32: અજ્ઞાન-અવિવેક: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-32: જાતજાતની કામનાઓથી પ્રેરાઈને લોકો જાતજાતની સેવા-ઉપાસના કરતા હોય છે. કોઈ ભૂત-પલીતની, તો કોઈ યક્ષ-રાક્ષસની, તો વળી કોઈ … Read More