Om Certification: ત્ર્યંબકેશ્વરથી ઓમ પ્રતિષ્ઠાનની પ્રસાદ શુદ્ધિ ચળવળની શરૂઆત

Om Certification: વિક્રેતાઓને ‘OM પ્રમાણપત્ર’નું વિતરણ કરવામાં આવ્યું. નાશીક, 15 જૂન: Om Certification: મંદિરમાં શુદ્ધ અને સાત્વિક પ્રસાદનું વિતરણ કરવા અને ભેળસેળયુક્ત પ્રસાદનું વિતરણ અટકાવવા માટે ઓમ પ્રતિષ્ઠાન દ્વારા પ્રસાદ … Read More

Ganga Dashera Pooja: સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન

Ganga Dashera Pooja: 16 જૂન ના રોજ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓ શિવજીની જટા પર … Read More

Swamiji ni vani Part-31: માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે; પછીના પરિણામ શું?

Swamiji ni vani Part-31: “ગાડરિયો પ્રવાહ” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે છે. ‘પેલા પાસે મારુતિ છે એટલે મારી પાસે પણ હોવી જોઈએ. પડોશીનો છે … Read More

Swaminarayan Mandir Pethapur: સ્વામિનારાયણ મંદિર પેથાપુર ખાતે આગામી ૨૧ મે થી ૨૫ મે દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ યોજાશે

Swaminarayan Mandir Pethapur: રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ખાતે શ્રીમદ્ ભાગવત પંચાન્હ પારાયણ, ભવ્ય રાજોપચાર,શ્રી કૃષ્ણ જન્મો ત્સવ, રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય પોથી યાત્રા જેવા અનેક વિધ કાર્યક્રમો યોજાશે ગાંધીનગર, 19 … Read More

Mohini Ekadashi: મોહિની એકાદશી વ્રતનું મહત્વ અને માન્યતાઓ વિષે જાણો

Mohini Ekadashi: આજે વૈશાખ સુદ અગિયારસે મોહિની એકાદશી છે જેમાં ભગવાન વિષ્ણુનાં મોહિની રૂપની પૂજા થાય છે. Mohini Ekadashi: આપણા ધર્મમાં ચૈત્રથી લઈને ફાગણ સુધીનાં મહિનાઓમાં અનેક તહેવારો આવે છે … Read More

Krishnadham In Australia: ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી હવેલી કૃષ્ણધામ સંકુલનું થશે નિર્માણ

Krishnadham In Australia: હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર પ્રસાર, સમગ્ર વિશ્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવશે નવી દિલ્હી, 15 મેઃ Krishnadham In Australia: ઓસ્ટ્રેલિયા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી … Read More

Vastu Tips: આ દિશામાં માટલુ મુકવાથી થઇ જશો માલામાલ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

Vastu Tips:યોગ્ય દિશામાં મુકવામાં આવેલ પાણીથી ભરેલા માટીનો ઘડો વાસ્તુની દ્રષ્ટિથી પણ ખૂબ જ મહત્વ ધરાવે છે ધર્મ ડેસ્ક, 14 મેઃ Vastu Tips: વાસ્તુશાસ્ત્રમા આજે આપણે વાત કરીશુ પાણીથી ભરેલા … Read More

74th Foundation Day of Somnath Temple: શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ભવ્ય ઉજવણી

74th Foundation Day of Somnath Temple: પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં ધ્વજા પૂજા, મહાપૂજા, સરદાર વંદના, 11 મે 1951 ના રોજ કરવામાં આવેલ પ્રથમ શૃંગારની પ્રતિકૃતી સ્વરૂપ ભસ્મ ત્રિપુંડ શૃંગાર કરવામાં … Read More

Dead Person clothes And jewelry: જાણો ગરુડ પુરાણ અનુસાર, મૃત વ્યક્તિના કપડાં અને ઘરેણાં પહેરવા જોઈએ કે નહીં?

Dead Person clothes And jewelry: ગરુડ પુરાણ અનુસાર, તમારે ભૂલથી પણ મૃત વ્યક્તિના વસ્ત્રો ન પહેરવા જોઈએ ધર્મ ડેસ્ક, 11 મેઃ Dead Person clothes And jewelry: ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું … Read More

Akshay Tritiya Muhurt: અખાત્રીજ પર બન્યો ગજકેસરી રાજયોગ, જાણો તેની અસર, શુભ મુહૂર્ત- વિધિ

Akshay Tritiya Muhurt: અખાત્રીજને વણજોયુ મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે આ દિવસે વગર કોઈ મુહૂર્તે કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરી શકાય છે ધર્મ ડેસ્ક, 09 મેઃ Akshay … Read More