Ekadashi vrat: ‘ષટતિલા’ એકાદશી; સ્કંધ પુરાણનાં વૈષ્ણવ ખંડનાં એકાદશી મહાત્મ્યમાં આ એકાદશી વ્રતનું મહત્ત્વ વિશે જાણીએ વૈભવી જોશી પાસે થી

હું એમાં આ યુવા પેઢીનો વાંક જરાય નથી કાઢતી. મને આજની પેઢી ગમે છે કેમકે આ ખૂબ પ્રામાણિક પેઢી છે. હકીકતમાં તો આપણે જ ક્યાંક નિષ્ફળ ગયા છીએ પેઢી દર … Read More

Potato from natural farming: પ્રાકૃતિક ખેતીથી બનાસકાંઠાના બાબુજી ઠાકોર કરે છે 500 થી 600 મણ બટાકાનું ઉત્પાદન

Potato from natural farming: મારા પ્રાકૃતિક ખેતીના બટાકા કિલોના રૂ.15ના ભાવે વેચું છું. આમ, મને કિલોએ રૂ.5 વધારે મળે છે. વર્ષ 2019-20માં મેં રૂ. 2.60 લાખના બટાકાનું વેચાણ કર્યું હતું: … Read More

Importance of Poshi Poonam: વાંચો પોષી પૂનમનું મહત્વ વૈભવી જોશીની કલમે..

વિક્રમ સંવતનાં ત્રીજા મહિના એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ પોષી પૂનમ તરીકે ઓળખાય છે. વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્ત્વ ખાસ હોય છે. એમાંય સોમવારે આવતી પૂનમનું મહત્વ … Read More

Uttarayan special part-1: ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ નહિ પણ એ સિવાય બીજું ઘણું બધું…

ચાલો, આજે તમારી આ કલ્પનાનાં પતંગને સાચી માહિતીની દિશામાં વેગ આપીયે. આજે આ ઉત્સવ સાથે જોડાયેલાં તમામ પાસા પર વાત કરવી છે પણ બધું જ એક લેખમાં ન સમાવી શકાય … Read More

માસ્કનું મહત્વ: (The importance of the mask) ૨૦ મહિનાથી કોરોના સામેની લડતમાં અડીખમ હોવા છતા સંક્રમણથી બચી શક્યા કોવિડ બડીસ(મિત્રો)

The importance of the mask: સતત માસ્ક પહેરી અને કોરોના અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરવાના કારણે જ કોવિડ બડીસ(મિત્રો) હજુ સુધી “કોરોના થી સંક્રમિત” થયા નહી ૨૦ મહિનાથી કોરોના સામેની … Read More

Natural Farming of Bhavnagar: ભાવનગરના ખેડૂત નરવણસિંહ ગોહિલ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ, પ્રાકૃતિક ખેતી થકી મેળવી સમૃદ્ધિ

ભાવનગર, ૦૨ જાન્યુઆરીઃ Natural Farming of Bhavnagar: પ્રાકૃતિક ખેતી એટલે કુદરતના સિદ્ધાંતો પર આધારિત ખેતી, જેમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. દેશી ગાયના છાણ … Read More

Year Ender 2021: આ વર્ષની સૌથી મોટી ઘટનાઓ, જે દરેક કોઈને રહેશે યાદ

Year Ender 2021: કોરોના સિવાય દેશમાં ઘણી મોટી ઘટનાઓ બની જે દેશના ઈતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે અને લોકો આ ઘટનાઓને હંમેશા યાદ રાખશે નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃYear Ender … Read More

Junagadh Peanut Research Center: જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની નવી જાતો વિકસાવવામાં આવી

Junagadh Peanut Research Center: કેન્દ્ર સરકારના 6 કરોડના ફંડથી 8 વર્ષે મગફળીની નવિન જાત તૈયાર થઈ Junagadh Peanut Research Center: ગિરનાર 4 અને 5 મગફળીની નવી વેરાયટી વિકસાવવામાં આવી ખરીફ … Read More

National Farmers Day: વાંચો, શા માટે ભારતમાં ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

National Farmers Day: આ ખાસ દિવસ ભારતના પાંચમા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિના અવસર પર દર વર્ષે ઉજવવામાં આવે છે નવી દિલ્હી, 23 ડિસેમ્બરઃ National Farmers Day: … Read More

Farooq Patel Inspiration for the youth: ગુજરાત એસ. ટી. બસ ના કંડક્ટર પુત્ર આજે 18 કંપનીઓ ના માલીક…

Farooq Patel Inspiration for the youth: સામાન્ય પરિવારના પુત્ર ફારુક પટેલને પહેલાથી જ કંઈક કરી છૂટવાની તમન્ના હતી અને તેઓએ એસ.એસ.સીનો અભ્યાસ પૂર્ણ કરીને ડિપ્લોમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગ કર્યું અને વર્ષ … Read More