Karuna Abhiyan: ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન તૈયાર

Karuna Abhiyan: રાજ્યભરમાં ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી- ર૦ર૪ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવારનું અનોખું અભિયાન કરૂણા અભિયાન ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ Karuna … Read More

Til Ke ladoo: મકરસંક્રાંતિ પર જરુર ખાઓ તલના લાડુ, થાય છે આ અદભુત ફાયદાઓ

Til Ke ladoo: તલ શરીરને ગરમ રાખવાની સાથે-સાથે કામ માટે ઉર્જા પણ આપે છે અમદાવાદ, 09 જાન્યુઆરીઃ Til Ke ladoo: ઠંડીની ઋતુમાં તલનું સેવન કરવાથી શરીરને અગણિત ફાયદા થાય છે. … Read More

Uttarayan special part-1: ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ નહિ પણ એ સિવાય બીજું ઘણું બધું…

ચાલો, આજે તમારી આ કલ્પનાનાં પતંગને સાચી માહિતીની દિશામાં વેગ આપીયે. આજે આ ઉત્સવ સાથે જોડાયેલાં તમામ પાસા પર વાત કરવી છે પણ બધું જ એક લેખમાં ન સમાવી શકાય … Read More

આ લોકો માટે ઉત્તરાયણની મજા બની મોતની સજા, કેટલાક ઘાયલ તો કેટલાંક ગુમાવ્યા જીવ- વાંચો વિગત

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ ઉતરાયણનો તહેવાર જેટલો ઉત્સાહમાં ઉજવવામાં આવે છે. તેટલો જ વ્યક્તિના જીવ માટે જોખમી બની જાય છે. દરવર્ષે પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતી દોરીઓથી ઘણા લોકો ઘાયલ થાય … Read More

સૂર્યનારાયણનો મકર રાશિમાં પ્રવેશઃ મકર સંક્રાંતિ સાથે જોડાયેલી કથા, આજના દિવસે જ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણનો કર્યો હતો ત્યાગ

જ્યોતિષ ડેસ્ક, 14 જાન્યુઆરીઃ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનને જ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. તે પછી સૂર્ય ઉત્તરાયણ પણ થાય છે. … Read More

સૌને મકરસંક્રાતિની શુભેચ્છાઓઃ આજના દિવસે આ વસ્તુઓનું દાન કરો, મેળવો અનેક ઘણુ પુણ્ય

ધર્મ ડેસ્ક, 14 જાન્યુઆરીઃ હિન્દુ પંચાગ અને જ્યોતિષીઓ અનુસાર, મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે સૂર્ય … Read More

કુમકુમ મંદિર દ્વારા ઉત્તરાયણ – ધનુર્માંસની પૂર્ણાહુતિની કરવામાં આવશે ઉજવણી

કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી, જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા – સાધુ પ્રેમવત્સલદાસજી પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે. તા. ૧૪ જાન્યુઆરીને … Read More

વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન

ધર્મ ડેસ્ક,13 જાન્યુઆરીઃ આવતી કાલે એટલે કે 14 જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ હોય છે. ક્યારેક આપણા ઘરમાં એવુ બને છે કે, … Read More