CM vijay rupani: વાવાઝોડાની અસરનો ભોગ બનેલા સાગરખેડૂ-માછીમારોની વિતક જાણવા મુખ્યમંત્રી સ્વયં પહોચ્યા

CM vijay rupani: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાગરખેડૂઓ પ્રત્યેની આગવી સંવેદનશીલતાતાઉ-તે વાવાઝોડાની અસરનો ભોગ બનેલા જાફરાબાદ-રાજૂલાના કોવાયા – પીપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમારોની વિતક જાણવા મુખ્યમંત્રી સ્વયં પહોચ્યા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતીમાંથી … Read More

વડાપ્રધાને(PM Modi) આ રાજ્યોના જિલ્લા અધિકારીઓ સાથે કરી વાત, કહ્યું- વાયરસ સામે લડત માટે ઈનોવેશન ખુબ જરૂરી છે, જાણો વધુમાં શું કહ્યું પીએમ મોદીએ…

નવી દિલ્હી, 20 મેઃ વડાપ્રધાન મોદી(PM Modi)એ ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ-19 મેનેજમેન્ટને લઈને 10 રાજ્યોના 54 જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી છે. જિલ્લાધિકારીઓને સંબોધતા પીએમ … Read More

CM visit: મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે પણ સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.

CM visit: ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી ઉના , ૨૦ મે: CM visit: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં તાઉતે … Read More

Meeting with PM: મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

ગાંધીનગર, 19 મેઃMeeting with PM: પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક … Read More

PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ

ભાવનગર, 19 મેઃ પીએમ નરેન્દ્ર મોદી (PM visit) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત … Read More

વડાપ્રધાન મોદી(PM Modi) પહોંચ્યા ભાવનગર, સીએમ રુપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી- જુઓ ફોટો

ભાવનગર, 19 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી(PM Modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રી વિજય … Read More

Restoration and relief: વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા તંત્રને તાકીદ

Restoration and relief: વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં આવતીકાલથી નુકસાનીના સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે : યોગ્ય તમામ વ્યક્તિઓને કેશડોલ્સ, ઘરવખરી સહાય તથા અન્ય આર્થિક સહાય ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે 13 વ્યક્તિઓના મૃત્યુ નીપજયાં … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે, આ રહેશે કાર્યક્રમ

નવી દિલ્હી, 18 મેઃ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણુ નુકશાન થયું છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી(PM modi) આવવાના છે. વડાપ્રધાન દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી … Read More

Jamnagar district: જામનગર જિલ્લાના ૧૦હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળાંતરીત કરાયા

Jamnagar district: મંત્રી આર.સી.ફળદુએ આશ્રય સ્થાનોની મુલાકાત લઇ, વ્યવસ્થાઓની કરી સમીક્ષા અહેવાલ: જગત રાવલજામનગર, ૧૮ મે: Jamnagar district:: તૌઉતે વાવાઝોડાની સંભવિત અસરને પગલે જામનગર જિલ્લા ખાતે વિવિધ વિસ્તારોમાં રહેતા સંભવિત … Read More

CM LIVE on Cyclone Tauktae: ગુજરાત મુખ્યમંત્રીની લાઇવ પ્રેસ કોન્ફોર્ન્સ- જુઓ વાવાઝોડા વિશે શું કહે છે સીએમ રુપાણી

ગાંધીનગર, ૧૮ મે: CM LIVE on Cyclone Tauktae: ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ, રાહત કાર્ય અને નુકશાન તેમજ બચાવ કામગીરીની સમિક્ષા માટે વિડીયો કોન્ફરન્સ દ્વારા જ્યાંથી વાવાઝોડું પસાર થયું છે … Read More