Distribution of Ration kits in Bharuch: ભરૂચના પૂરગ્રસ્ત ત્રણ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાશનકિટનું વિતરણ

Distribution of Ration kits in Bharuch: આફતની આકરી વેળાએ કરવામાં આવેલી મદદથી જાણે લાભાર્થીઓના જીવમાં જીવ આવ્યો અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ Distribution of Ration kits in Bharuch: તાજેતરમાં નર્મદામાં સર્જાયેલી પૂરપ્રકોપની … Read More

MoU with Adani Group Gujarat Government: અદાણીના ઔદ્યોગિક સંસ્થાનોમાં વિદ્યાર્થી આલમના પ્રવાસ માટે ગુજરાત સાથે કરાર

સુરત, ૦૫ જાન્યુઆરીઃ MoU with Adani Group Gujarat Government: અદાણી જુથના સામાજિક વિકાસના બાહુબળ અદાણી ફાઉન્ડેશને તેના ઉડાન પ્રોજેકટ અંતર્ગત ગુજરાતની શાળા-કોલેજના ટેકનિકલ અને બિન ટેકનિકલ વિદ્યાર્થીઓને ગુજરાતમાં કાર્યરત અદાણી જુથના … Read More

Celebration of National Mathematics Day: હજીરા ખાતે ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, ૨૩ ડિસેમ્બરઃ Celebration of National Mathematics Day: સુરતના હજીરા અદાણી ફાઉન્ડેશન સંચાલિત ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરા કાંઠા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ભારતના પ્રખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની યાદમાં … Read More

અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા શિક્ષકો માટે ‘ક્ષમતા સંવર્ધન તાલીમ કાર્યક્રમ’ યોજાયો

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૫ જાન્યુઆરી: આજના સમયમાં શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો અનુબંધ, આત્મવિશ્વાસ, અવલોકનશક્તિ, સહજપણું, ઉત્તમચારિત્ર્ય, સ્વમૂલ્યાંકન, અંતરનિરીક્ષણ, સંવેદનશીલતા જેવા ગુણો કેળવાઈ રહે તે અત્યંત મહત્વનું છે. આ બાબતને કેન્દ્રમાં … Read More

અદાણી ફાઉન્ડેશન દ્વારા નવચેતન વિદ્યાલય-જુનાગામ ખાતે શાળાકીય સુવિધામાં વધારો કરાયો

રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર શાળાના બાળકોની સુરક્ષા માટે નવનિર્મિત દાદર (સીડી)નું લોકાર્પણ અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ ડિસેમ્બર: નવચેતન વિકાસ મંડળ સંચાલિત અને અદાણી ફાઉન્ડેશન પુરસ્કૃત નવચેતન વિદ્યાલય, જુનાગામ … Read More

અદાણી ફાઉન્ડેશન દ્વારા પરીક્ષણ કીટ તેમજ મલ્ટી ડાયગ્નોસ્ટિક કીટ આપવામાં આવી

અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પરીક્ષણ કીટ તેમજ મલ્ટી ડાયગ્નોસ્ટિક કીટ આપવામાં આવી સુરત, ૦૨ નવેમ્બર: અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને હાયપરટેન્શન અને ડાયાબિટીઝના દર્દીઓની … Read More

હજીરાના અદાણી ફાઉન્ડેશને પોષણ માસની ઉજવણી કરી

સુરતના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર કરવા જાગૃતિ અભિયાન સુરત, ૨૯ સપ્ટેમ્બર: હજીરા અદાણી ફાઉન્ડેશનના દ્વારા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને … Read More

હજીરા કાંઠા વિસ્તારના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ

અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરા કાંઠા વિસ્તારના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ સુરત, ૨૧ સપ્ટેમ્બર: અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરાકાંઠા વિસ્તારના છેવાડાના આઠ ગામોની ૧૦ સરકારી પ્રાથમિક … Read More