Drone Technology in Agriculture: રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે

Drone Technology in Agriculture: ચાલુ વર્ષે કુલ ૧.૪૦ લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો,નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક ખાતરના છંટકાવ માટે બે પદ્ધતિનો  અમલ કરવાનો મહત્વનો નિર્ણય: કૃષિ મંત્રી સો ટકા રાજ્ય પુરસ્કૃત … Read More

Smart phones to farmers in the state: રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા સહાય વિતરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

Smart phones to farmers in the state: ખેડૂતને કૃષિ વિષયક માહિતી-હવામાન વર્તારાનો તાગ મેળવવા- લોન-સહાય-બિયારણ જેવી બાબતોની સમગ્ર જાણકારી ખેતરમાં બેઠાં સ્માર્ટ ફોનથી આંગળીના ટેરવે-સિંગલ કલીક મળશે:- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ … Read More

Raghavji Patel Corona positive: જામનગરના ધારાસભ્ય અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ

Raghavji Patel Corona positive: જામનગર… બ્રેકીંગ: રાજ્યના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૩ જાન્યુઆરીઃ Raghavji Patel Corona positive; રાજ્યના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા. … Read More

Solving the problems of farmers: ખેડુતોના પ્રશ્નોનું અને તેઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખેડુતોને હૈયા ધારણ આપતા: કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

Solving the problems of farmers: જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજના ના હેઠવાસમાં કાંઠાના થયેલ ધોવાણના પ્રશ્નો અંગે ખેડુતો સાથે બેઠક યોજતા : કૃષિ મંત્રી રાઘવજી … Read More

Ceremony in honor of Raghavji Patel: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો

Ceremony in honor of Raghavji Patel: રાજ્યમાં સર્વ ક્ષેત્રનો સમાન વિકાસ કરવા રાજ્ય સરકાર સુસજ્જ: રાઘવજીભાઈ પટેલ અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૪ ઓક્ટોબર: Ceremony in honor of Raghavji Patel: જામનગર … Read More

Gayatri Shakti Peetha: ગાયત્રી શક્તિ પીઠ જામનગર દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગર્ભોત્સવ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું

Gayatri Shakti Peetha: માતાના ચિંતન, આહાર-વિહાર તેમજ આદર્શ થકી દેશને શિવાજી, મહાત્મા ગાંધી તેમજ વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની ભેટ મળી: મંત્રી રાઘવજીભાઈ પટેલ અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૩ ઓક્ટોબર: Gayatri … Read More

Jan Ashirwad Yatra: કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જિલ્લા વ્યાપી જન આશીર્વાદ યાત્રાનું આયોજન

Jan Ashirwad Yatra: સંતો મહંતો તથા જનસમુદાયના આશીર્વાદ લઇ વધુમાં વધુ લોક કલ્યાણના કાર્યો કરવાની નેમ વ્યક્ત કરતા કૃષિમંત્રી ગામે ગામ કૃષિમંત્રી રાઘવજી પટેલને લોકોનો ઉષ્માપૂર્ણ આવકાર હાપા જલારામ મંદિરે … Read More

Raghavji Patel: પદગ્રહણના બાદ તુરંત કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લાના પૂરગ્રસ્ત 19 ગામોની મેરેથોન મુલાકાત લીધી

Raghavji Patel: પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની જાહેરાત કરતાં મંત્રી કૃષિ મંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બાદ તુરંતજામનગર જિલ્લાના … Read More

૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદૂ તા.૧લી ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન શરૂ થશે : તા.૨૦મી ઓક્ટોબર સુધી … Read More