Government’s decision for the farmers: ગુજરાતમાં આગામી 21મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ખરીદી ટેકાના ભાવે

રાજ્યના ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય Government’s decision for the farmers: ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. … Read More

Farmer interest oriented decision of Govt: મગફળી, મગ, અડદ અને સોયાબીનની લાભપાંચમ થી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય

Farmer interest oriented decision of Govt: રાજયના ખેડૂતો પાસેથી એક વર્ષમાં રૂ.૩૬૪૬ કરોડની મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઈ • રાજયના ૩.૪૩ લાખ ખેડૂતો પાસેથી ૬.૭૩ કરોડ મેટ્રીક … Read More

Farmers Meeting at gandhinagar: ખેડૂતો ફરી આક્રમક મૂડમાં, ગાંધીનગર ખાતે યોજાઇ બેઠક

Farmers Meeting at gandhinagar: માંગણી પુરી કરવા કિસાન સંઘના પ્રવક્તાએ ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરી ગાંધીનગર, 21 ઓગષ્ટઃ Farmers Meeting at gandhinagar: વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખેડૂતોને રીઝવવા માટે મોટા મોટા કામો … Read More

Progressive farming: સૌરાષ્ટ્રના ખેડૂતની દક્ષિણ ગુજરાતમાં અનોખી ખેતી કરી સૌનુ ધ્યાન ખેચ્યું

Progressive farming: આ તેલ ઓષધિ તેમજ શેમ્પુ, પરફ્યુમ સહીત કોસ્મેટીક વસ્તુમાં વપરાતા માંગ વધુ… અન્ય ખેડૂતો પણ આ ખેતીની માહિતી માટે પોહચી રહ્યા છે…. અમદાવાદ, 22 મેઃ Progressive farming: વાત … Read More

Smart phones to farmers in the state: રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા સહાય વિતરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

Smart phones to farmers in the state: ખેડૂતને કૃષિ વિષયક માહિતી-હવામાન વર્તારાનો તાગ મેળવવા- લોન-સહાય-બિયારણ જેવી બાબતોની સમગ્ર જાણકારી ખેતરમાં બેઠાં સ્માર્ટ ફોનથી આંગળીના ટેરવે-સિંગલ કલીક મળશે:- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ … Read More

Assistance for indigenous cow based natural farming: દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે સહાય અરજીની મુદત વધારાઇ, આ રીતે થશે અરજી

Assistance for indigenous cow based natural farming: વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી ૧૯મી ઓક્ટોબર ૨૦૨૧ સુધી મુદ્દતમાં વધારો કરાયો છે. ગાંધીનગર, 16 … Read More

Irrigation water: ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રીના નિર્ણયથી 39 જળાશયો માંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે

Irrigation water: પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા. ૩૦ સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખી બાકીનું પાણી સંબંધિત વિસ્તારોની માંગણી અનુસાર કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય ગાંધીનગર, ૧૭ … Read More

ખેડૂતો માટે આનંદોઃ રાજ્યના તમામ ખેડૂતો(Farmers) માટેના સરકારના ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે, વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ?

કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતો(Farmers)ને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત : પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત તા. ૩૦ જૂન સુધી લંબાવાઇ મુખ્ય મંત્રીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર … Read More

રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત

Gujarat Farmers ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજનામાં તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી જરૂરીયાત મુજબ નર્મદાનુ પાણી અપાશે : નીતિનભાઇ પટેલ અહેવાલઃ … Read More