Sucide: मां ने डेढ साल की बच्ची की हत्या कर फांसी लगाई, दोनों की मौत

Sucide: अहमदाबाद में गृह क्लश में मां ने डेढ साल की बच्ची की हत्या कर फांसी लगाई, दोनों की मौत अहमदाबाद, 19 अप्रैल: Sucide: अहमदाबाद में गृह क्लश के चलते … Read More

કુમકુમ મંદિર(kumkum mandir) ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી અને ર૮ મો પાટોત્સવ ઓનલાઇન ઉજવાશે..!

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન … Read More

108 ઇમરજન્સી કોલ(emergency calls)માં વધારો, આ શહેરમાં એક જ દિવસમાં નોંધાયા આટલા ઇમરજન્સી કોલ- વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ, 18 એપ્રિલઃ ગુજરાતમાં કોરોના કેસ ઝડપ ગતિએ વધી રહ્યા છે. જે થમવાનું નામ થઈ લઈ રહ્યાં. ત્યાં બીજી તરફ 108 ઇમરજન્સી સેવાની પણ હાલત કઈંક આવી છે. કેમ કે … Read More

જનતાની મદદે આવી ગુજરાત કોંગ્રેસઃ અમદાવાદ-સુરત કોંગ્રેસ(Gujarat Congress) કાર્યાલય ખાતે 50-50 બેડનું કોવિડ સેન્ટર બનાવવાનું એલાન- વાંચો વિગત

ગુજરાત કોંગ્રેસે(Gujarat Congress) લોકોની મદદ માટે શરુ કરી હેલ્પલાઇન નંબર અમદાવાદ, 16 એપ્રિલઃ ગુજરાતમાં કોરોના વાયરસના કહેર યથાવત છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) જનતાની મદદે આવી છે. કોંગ્રેસ કોરોના … Read More

Corona test drive: આજથી અમદાવાદમાં કોરોના ટેસ્ટની સૌથી મોટી ડ્રાઈવ, આ રીતે કરાવી શકશો કોવિડ ટેસ્ટ

Corona test drive: પોતાના વાહનમાં જ બેસીને વ્યક્તિ કરાવી શકશે પોતાનો કોરોના ટેસ્ટ અમદાવાદ, 14 એપ્રિલઃ સતત વધતા કેસોને લઇ તંત્રની ચિંતામાં વધારો થયો છે. AMCએ શહેરમાં RTPCR ટેસ્ટ વધારવા … Read More

કોરોના(Corona)ની મહામારી વચ્ચે મૃતકોની સંખ્યા વધતા સ્મશાન ગૃહોમાં નવી મુશ્કેલી સાથે અછત- વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ,13 એપ્રિલ: કોરોના(Corona)ના સતત વધતા જતા ભરડા વચ્ચે હવે અમદાવાદ અને સૂરતના સ્મશાન ગૃહમાં નવી પળોજણ ઉભી થઇ છે. કોરોના મહામારી વચ્ચે મૃતકોની વધતી જતી સંખ્યાના કારણે હવે સ્મશાન ગૃહમાં … Read More

કોરોનાના કારણે ગુજરાતના મહાનગરો અનેક દર્દીના મોતઃ બેડ,આઈસીયુ અને વેન્ટીલેટર બાદ હવે શબ વાહિની(sub vahini)ની અછત

અમદાવાદ, 13 એપ્રિલ: ગત સપ્તાહથી ગુજરાતના અમદાવાદ અને સૂરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.હોસ્પીટલમાં બેડ,ઓક્સીજન,વેન્ટીલેટર તેમજ દવા તો ઠીક ૧૦૮ એમ્બ્યુલન્સની પણ કમી સર્જાય છે.ચોમેર દર્દીઓને સારવાર ના મળવાથી … Read More

Kharikat Canal: અમદાવાદ ના ગોર ના કુવા પાસે પસાર થતી ખારીકટ કેનાલ ની ઘટના

Kharikat Canal: કેનાલ ની પાસે લોકો ની ભીડ એકત્રિત થઈ અમદાવાદ , ૧૨ એપ્રિલ: અમદાવાદ ના ગોર ના કુવા પાસે પસાર થતી ખારીકટ કેનાલ (Kharikat Canal) ની ઘટના ત્રણ બાળકો … Read More

સરકારી હોસ્પિટલોમાં દાખલ કરેલા કોરોના દર્દીઓના સ્વાસ્થ્યની તમામ માહિતી મેળવી શકશે પરિવારના સભ્યો , આ છે helpline number

24×7 દર્દીના સ્વજનોની સેવામાં કાર્યરત હેલ્પલાઇન નંબર(helpline number) આ હેલ્પલાઇન નંબર(helpline number) પર સંપર્ક કરીને દર્દીના સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે અમદાવાદ, 12 એપ્રિલઃ અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી … Read More

કોરોનાથી દર્દીનું મોત(corona patient death) થતાં નશાની હાલતમાં પરિજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ- વાંચો શું હતો મામલો

અમદાવાદ, 12 એપ્રિલઃ અમદાવાદ સોલા સિવિલમાં કોરોના દર્દીનું મોત(corona patient death) નિપજતા પરિવારજનોએ ભારે તોડફોડ કરી લાકડી લઇ હોસ્પિટલના સ્ટાફ સાથે મારા મારી કરતા ભારે હડકંપ મચી ગયો હતો. પોતાના … Read More