Ramlala Darshan: રામલલાનાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર, ગુંજી ઉઠ્યો જય શ્રીરામ

Ramlala Darshan: સવારે 3 વાગ્યાથી ભક્તો શ્રી રામલલ્લાની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અયોધ્યા, 23 જાન્યુઆરીઃ Ramlala Darshan: રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા … Read More

Ram Mahotsav in Viramgam: રામભક્તિમાં ડૂબ્યું ગુજરાતનું વિરમગામ…

Ram Mahotsav in Viramgam: ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજીત ૫૧,૦૦૦ હનુમાન ચાલીસા પાઠ અને અયોધ્યાથી લાવેલ સાક્ષાત પવિત્ર જ્યોતના દર્શનના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ram Mahotsav in … Read More

Rejuvenation Of Ayodhya: અયોધ્યાની આધ્યાત્મિક યાત્રા આધુનિક કનેક્ટિવિટી સાથે ઉડાન ભરી

Rejuvenation Of Ayodhya: અયોધ્યાનું પરિવર્તન માત્ર પરિવહનના માળખા પૂરતું મર્યાદિત નથી અને તે અયોધ્યાના સર્વાંગી વિકાસ સુધી વિસ્તરે છે અયોધ્યા, 19 જાન્યુઆરીઃ Rejuvenation Of Ayodhya: અયોધ્યાના હાર્દમાં, જ્યાં ઇતિહાસ અવિરતપણે આધ્યાત્મિકતા … Read More

Ram Mandir Inauguration Ceremony: પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનાર મહેમાનો ખાલી હાથે પાછા નહીં ફરે, મળશે આ ખાસ ભેટ

Ram Mandir Inauguration Ceremony: સમારોહમાં આમંત્રિત મહેમાનો અને લોકોને મંદિર સંકુલની માટી ભેટ તરીકે આપવામાં આવશે અમદાવાદ, 13 જાન્યુઆરીઃ Ram Mandir Inauguration Ceremony: ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં … Read More

Ram Mandir Pran Pratishtha: અમદાવાદનું નગારું પહોંચ્યું અયોધ્યા, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં લગાવશે ચાર ચાંદ

Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે અમદાવાદ, 12 જાન્યુુઆરીઃ Ram Mandir Pran Pratishtha: ટૂંક સમયમાં જ રામલલાના મંદિરમાં અમદાવાદમાં બનેલા નગારાનો … Read More

PM Modi Appeal: વડાપ્રધાને 22 જાન્યુઆરીએ દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવાની સલાહ આપી

PM Modi Appeal: જ્યારે ભગવાન રામ હાજર હોય, ત્યારે તમારા ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો અને દિવાળી ઉજવો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ PM Modi Appeal: ભગવાન શ્રી … Read More

PM Modi inaugurated Ayodhya Dham Junction Railway Station: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું

PM Modi inaugurated Ayodhya Dham Junction Railway Station: પ્રધાનમંત્રીએ બે નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા અમૃત ભારત ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું અમદાવાદ, 30 ડિસેમ્બરઃ PM Modi … Read More

PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રીએ અયોધ્યા ધામ ખાતે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રીએ અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવા પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રી … Read More

PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે

PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી અયોધ્યામાં નાગરિક સુવિધાઓમાં સુધારો કરવા અને વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓને વિકસાવવા માટે રૂ. 11,100 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે … Read More

Ram Mandir Pran Pratishtha: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં VVIP હસ્તીઓને મળ્યું આમંત્રણ, અહીં જાણો કોણ-કોણ છે યાદીમાં

Ram Mandir Pran Pratishtha: રમત જગતના સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવા નામો પણ આ યાદીમાં સામેલ અમદાવાદ, 07 ડિસેમ્બરઃ Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક … Read More