બર્ડ ફ્લૂઃ રાજ્યમાં મરઘી, કબૂતર, મોર અને ટિટોડી જેવા પક્ષીઓના મોતથી પશુપાલન વિભાગમાં દોડાધામ

ગાંધીનગર, 11 જાન્યુઆરીઃ કોરાનાના કહેર બાદ પક્ષીઓમાં બર્ડ ફ્લ્યૂના લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેના કારણે રાજ્યમાં ઘણા પક્ષીઓના મોત નિપજ્યા છે. તાજેતરમાં જ પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી દોઢ … Read More

રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશ, તમામ જગ્યાએ પક્ષીઓના મૃત્યુ આંકમાં વધારો, જાણો શું છે કારણ?

નવી દિલ્હી, 04 જાન્યુઆરીઃ દેશ-દુનિયામાં કોરોના વાયરસ છવાઇ ગયો છે, જેનાથી લોકો ખુબ જ પેનિક થઇ જાય છે. હવે આ ભય પક્ષીઓમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતમાં પક્ષીઓમા બર્ડ … Read More