Jamnagar congress: જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ વધતી મોંઘવારીને લઇ વિરોધ પ્રદર્શન

Jamnagar congress: વિજયાદશમી ના દિવસે મોંઘવારી ના રાક્ષસ ને સતત પ્રોત્સાહન આપતી આ ભાજપ સરકાર ને કુંભકર્ણ ની નિંદ્રા માં થી જગાડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જામનગર, 15 ઓક્ટોબરઃJamnagar congress: … Read More

Banaskatha: કુંભારીયા બેઠક ઉપર અને જીતપુર બંને બેઠક ઉપર કોગ્રેસના ઉમેદવારો વિજેતા થતા તેમને વિજય સરઘસ પણ કાઢ્યો

Banaskatha:આદિવાસી વિસ્તારના દાંતા તાલુકામાં તાલુકા પંચાયતની 2 બેઠકો ખાલી પડતાં પેટા ચુંટણી યોજાઇ હતી. આજે દાંતા મામલતદાર કચેરી બન્ને બેઠકો ની મતગણતરી યોજવામાં આવી હતી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦5 … Read More

Gandhinagar election result: આજે ગાંધીનગર મનપા ચૂંટણીનુ પરિણામ, કોણ મારશે બાજી ? ભાજપનું પલડું ભારે

Gandhinagar election result: મતદાન માટે 317 CU મશીન, 461 BU મશીન ઉપયોગમાં લેવાયા હતા. 144 સંવેદનશીલ, 4 અતિસંવેદનશીલ મતદાન મથકો હતા જેમાં એકલ દૉકલ ઘટનાઑને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન … Read More

lakhimpur kheri violence: આખી રાત પ્રિયંકાના ઈરાદાઓને પોલીસ પ્રશાસને નિષ્ફળ બનાવ્યા, આખરે હરગાંવ પોલીસે લીધા કસ્ટડીમાં

lakhimpur kheri violence: આ અંગે જાણ થતાં જ કોંગ્રેસી કાર્યકરો પીએસી પહોંચી ગયા હતા અને ત્યાં કોંગ્રેસ મહાસચિવ સહિત અન્ય કોંગ્રેસી નેતાઓને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસી કાર્યકરોએ તેના બહાર બેસીને … Read More

Gandhinagar election update:વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા

Gandhinagar election update: ગાંધીનગર નગર નિગમના 11 વોર્ડમાં 44 કાઉન્સિલરો માટે 3 ઓક્ટોબરે ચૂંટણી થઈ રહી છે. મતદાન સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે. ગાંધીનગર, 03 ઓક્ટોબરઃ Gandhinagar election … Read More

Gandhinagar election: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, 11 વોર્ડમાં 44 બેઠકો માટે 284 મતદાન મથકો પર મતદાન શરૂ

Gandhinagar election: સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન ગાંધીનગર, 03 ઓક્ટોબરઃ Gandhinagar election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આજે યોજાઈ રહી છે. મતદાન શરૂ થયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. … Read More

Shastriji birth anniversary: આજે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ, વાંચો શાસ્ત્રીજી વિશે રોચક વાતો

Shastriji birth anniversary: અહિંસા પ્રિય હતા શાસ્ત્રીજી પરંતુ પોતાના દેશની રક્ષા માટે દુશ્મનોને મારવો પણ મંજૂર હતું જાણવા જેવુ, 02 ઓક્ટોબરઃ Shastriji birth anniversary: આજે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર … Read More

pm poshan scheme: મધ્યાહન ભોજનનું નામ બદલવા પર વિપક્ષે કહ્યું- ફક્ત નામ બદલવાથી લોકોને શું ફાયદો, સરકારે ગણાવ્યા લાભ- વાંચો વિગત

pm poshan scheme: દેશભરની સરકારી અને સહ-સરકારી શાળાઓમાં બાળકો માટે ચલાવવામાં આવી રહેલી મિડ-ડે મીલ યોજનાને હવે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આ યોજના હવે પ્રધાનમંત્રી પોષણ યોજના તરીકે … Read More

Election commission announces: 3 લોકસભા અને 30 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન

Election commission announces: ચૂંટણી પંચે 30 ઓક્ટોબરના રોજ મતદાન અને 2 નવેમ્બરે તમામ બેઠકો પર મત ગણતરી કરવાનું નક્કી કર્યું છે ગાંધીનગર, 28 સપ્ટેમ્બરઃ Election commission announces: ચૂંટણી પંચે 3 … Read More

Navjot singh sidhu resign: નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યુ રાજીનામુ, વાંચો શું નવજોત સિંહે શું આપ્યું કારણ?

Navjot singh sidhu resign: નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીએ મોકલેલી પોતાના પત્રમાં કહેવામાં આવ્યુ કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી સમાધાનથી શરૂ થાય છે, હુ પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન … Read More