કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે:પરેશ ધાનાણી

પ્રવર્તમાન કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે કાયદો લાવવાની સરકારને જરૂર પડી આજે રાજ્‍યમાં રક્ષકમાં જ કેટલાક ભક્ષક છે … Read More

અમરેલી ભાજપમા ભંગાણ

અમરેલી, ૨૩ સપ્ટેમ્બર જીલ્લા અને તાલુકા પંચાયતની ચુટણી પહેલા ભંગાણ લીલીયા સરપંચ એશોશીએશન પ્રમુખ સહિત અન્ય કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની હાજરીમા જોડાયા કોંગ્રેસમાં દકુ ભુટાણી, મેહુલ … Read More

फसल के अवशेष जलाने की समस्या से निपटने को लेकर नई तकनीक पूसा डीकंपोजर

भारतीय कृषि अनुसंधान संस्थान, पूसा के वैज्ञानिकों ने सीएम अरविंद केजरीवाल को फसल के अवशेष जलाने की समस्या से निपटने को लेकर नई तकनीक पूसा डीकंपोजर की प्रस्तुति दी दिल्ली … Read More

खाद्य मंत्री इमरान हुसैन ने दिल्ली में आवश्यक वस्तुओं के खुदरा मूल्यों की समीक्षा की

खाद्य मंत्री ने संबंधित एजेंसियों को जमाखोरी और कालाबाजारी गतिविधि के खिलाफ प्रभावी कार्रवाई करने का निर्देश दिया रिपोर्ट: महेश मौर्य,दिल्ली नयी दिल्ली, 23 सितम्बर, 2020: दिल्ली के खाद्य और … Read More

ટેકનોલોજી ક્ષેત્રે ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા આઇ-ક્રિએટ અને ઈઝરાયેલ વચ્ચે MOU થયા

આઇ-ક્રિએટ અને ઈઝરાયેલની સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ(SNC) ટેકનોલોજી અનેઈનોવેશનથી વર્તમાન સમસ્યાઓના ઉકેલની દિશામાં કામ કરશે ગાંધીનગર, ૨૩ સપ્ટેમ્બર: અમદાવાદ સ્થિત I-Create( International Centre for Technology and Entrepreneurship) અને ઈઝરાયલના સ્ટાર્ટઅપ નેશન … Read More

મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું અમારુ લક્ષ્ય છે : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ અંતર્ગત મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું અમારુ લક્ષ્ય છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ૧૦ મહિલાઓનું ૧ સખીમંડળ એમ ૧ લાખ સખીમંડળો દ્વારા રૂા.૧૦૦૦ કરોડની આ … Read More

કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં

સિવિલ હોસ્પિટલના અડીખમ યૌધ્ધાઓ કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં કોરોના જંગમાં ૮૩૭ તબીબો અને ૬૦૯ નર્સોનું ગ્રાઉન્ડ લેવલ મહત્વનું યોગદાન સુરત, ૨૩ સપ્ટેમ્બર: ભગવાન … Read More

डीजल शेड, वटवा ने बनाया भारतीय रेल का पहला ओवर हेड वायर इंटरलॉकिंग सिस्टम

अहमदाबाद, 23 सितम्बर: पश्चिम रेलवे के अहमदाबाद मण्डल के डीजल शेड, वटवा में वर्तमान में डीजल इंजिन के साथ साथ इलेक्ट्रिक इंजिन का भी रखरखाव किया जा रहा है|  इस … Read More

કોરોનાના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી સુરતની તેજસ લેબ સામે પગલાં લેવાયા

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગંભીર … Read More

प्रजा शक्ति पार्टी पांच वचनों का पंचामृत लेकर के प्रजा के बीच जाएगी

गुजरात प्रजा शक्ति पार्टी पांच वचनों का पंचामृत लेकर के प्रजा के बीच जाएगी और लोगों के मूलभूत विकास के लिए काम करेगी। 2022 के विधानसभा चुनाव से पहले प्रजा शक्ति पार्टी आगामी उप-चुनाव, महानगर पालिका, नगर पालिका एवं जिल्ला पंचायतों का चुनाव लड़ेंगी। गाँधीनगर,23 सितम्बर: गुजरात के पूर्व मुख्यमंत्री एवं पूर्व केंद्रीय कैबिनेट मंत्री श्री शंकरसिंह वाघेला ‘बापू’की  पार्टी  ‘प्रजा शक्ति पार्टी’ गुजरात के मूलभूत विकास के लिए चुनाव में उतरेगी। पार्टी 2022 के  विधानसभा चुनाव से पहेल होने जा रहे उप-चुनाव, महानगर पालिका, नगर पालिका एवं जिल्ला पंचायतों का चुनाव लड़ेंगी जिसमें वो शंकरसिंह वाघेला द्वारा दिए गए पांच वचनों को लेकर के लोगों के बीच जाएगीशंकरसिंह वाघेला ने उनके वीडियो संदेश में कहा है की वह पांच वचनों का पंचामृत लेकर के लोगों के बीच जाएंगे जिसमें उन्होंने गुजरात में भ्रष्ट शराबबंदी हटाने का, आरोग्य की सुरक्षा का, मुफ्त  शिक्षा का, युवा को रोजगार  का और फ्री  बिजली और  पानी  का वादा किया है। शंकरसिंह वाघेला ने कहा है की अगर उन्हें फिर मौका मिलेगा तो वो भ्रष्ट शराबबंदी हटाकर के सभी पक्ष ध्यान में रखते हुए साइंटिफिक अप्रोच के साथ शराब के लिए नई नीति लाएंगे और टेकस की कमाई लोगों के मूलभूत विकास के लिए खर्च करेंगे। बापू की 1996-97 के टाइम की  टनाटन  सरकार में इस दिशा में विचार-विमर्श किया था लेकिन कांग्रेस के साथ  गठबंधन होने के नाते … Read More