રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે સરકાર લઈ શકે છે આ નિર્ણય ?

અમદાવાદ, ૨૪ નવેમ્બર: ગુજરાતમાં કોરોના વિસ્ફોટને લઈ હવે પાનનાં ગલ્લા અને ચાની કીટલી થઈ શકે છે બંધ : સરહદો થઈ શકે છે સીલ.

લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકાર ના મહત્વ પૂર્ણ નિર્ણયો ગાંધીનગર, ૨૩ નવેમ્બર: લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા થી ઓછા પરંતુ … Read More

GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ-પરિશ્રમના સમન્વયનો મોટો ફાળો છે: મુખ્યમંત્રી શ્રી

રાષ્ટ્રનિર્માણ-રાજ્યના વિકાસ અને GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ-પરિશ્રમના સમન્વયનો મોટો ફાળો છે-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના બે ભવનોના ઇ-લોકાર્પણ- ૩ મોબાઇલ મેડીકલ વાન અને મોબાઇલ એપ ના … Read More

प्रधानमंत्री ने गुजरात में तीन प्रमुख परियोजनाओं का किया उद्घाटन

वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से गुजरात में तीन प्रमुख परियोजनाओं के उद्घाटन में प्रधानमंत्री के संबोधन का मूल पाठ 24 OCT 2020 by PIB Delhi गुजरात के मुख्यमंत्री श्री विजय … Read More

प्रधानमंत्री 24 अक्टूबर को गुजरात में तीन प्रमुख परियोजनाओं का उद्घाटन करेंगे

प्रधानमंत्री 24 अक्टूबर को गुजरात में तीन प्रमुख परियोजनाओं का उद्घाटन करेंगे प्रधानमंत्री गुजरात के किसानों के लिए ‘किसान सूर्योदय योजना’ का शुभारंभ करेंगे यू.एन. मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड … Read More

સરકારી શાળામાં કોમ્પ્યુટરને ઈ-વેસ્ટ તરીકે જાહેર કરતા કોમ્પ્યુટર લેબને હવે તાળા લાગશે: ડૉ. મનીષ દોશી

રાજ્યની ૧૫૦૦૦ સરકારી શાળામાં કોમ્પ્યુટરને ઈ-વેસ્ટ તરીકે જાહેર કરતા કોમ્પ્યુટર લેબને હવે તાળા લાગશે. ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ શાળાને તાળા મારનાર ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત રાખશે. અમદાવાદ, … Read More

ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે: ડૉ. મનીષ દોશી

બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે. ગુજરાતમાં ૨ વર્ષમાં ૨૭૨૦ જેટલી બળાત્કારની ઘટના બની મુખ્યમંત્રીશ્રી જ્યાંથી આવે … Read More

પેટા ચૂંટણી ના પ્રચાર માટે રાજ્ય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક સૂચનાઓ જાહેર કરી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૦ ઓક્ટોબર: રાજ્યમાં યોજાનારી વિધાન સભા ની 8 બેઠકો ની પેટા ચૂંટણી ના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસ ના સંક્રમણ અને લોકો ના આરોગ્ય સુખાકારી … Read More

રાજકોટના નાના-મોટા વ્યવસાયકારોને ટેકારૂપ બની રહેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના

૧ લાખ રૂપિયાની લોન મેળવીને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં આત્મનિર્ભર મનિષભાઈ દવે અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: લોકોના સુખ અને દુ:ખની દરકાર કરતી રાજ્ય સરકાર આપત્તિઓના સમયમાં હંમેશા તેમની … Read More

જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના ‘વ્યવહારો’ થાય છે: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૮ સપ્ટેમ્બર: સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં … Read More