પ્રજાના સેવક – કોમન મેન તરીકે શ્રી વિજયભાઇ રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત-કોરોના સંક્રમણ-નિયંત્રણની સમિક્ષા હાથ ધરશે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અન્વયે રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું રોજનું કમાઇને રોજ ખાનારા … Read More

‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું છે

ગાંધીનગર, ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદરીને ‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું … Read More

જૂનાગઢ:ઉપરકોટ ફરી ઘારણ કરશે પ્રાચિન ભવ્યતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્નજૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે.મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ,તા.૧૬જુલાઈ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે … Read More

પ્રવાસન-ધામ, તીર્થ યાત્રાના વિકાસ કામોના E લોકાર્પણ-ખાતમૂર્હત કરતા મુખ્યમંત્રીશ્રી

કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રીશ્રી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા ઉપસ્થિત રહ્યા રાજ્યમાં પ્રવાસન-ધામો તીર્થ યાત્રા ક્ષેત્રોના રૂ. ૧ર૬ કરોડના વિવિધ વિકાસકામોના E લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ પ્રસાદ યોજના અન્વયે સોમનાથમાં રૂ. … Read More

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા:નીતિનભાઈ પટેલ

સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણેરાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા તથા અઠવાડિક ડેથ રેટ ૬.૫૦ ટકાથી ઘટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો … Read More

આદર્શ નિવાસી કન્યા શાળા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૩ આદર્શ નિવાસી કન્યા શાળા-પાંચ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન રૂ. ૬૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલોમાં ૧ર૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ-આવાસની અદ્યતન સવલત … Read More

વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:મુખ્યમંત્રીશ્રીનું આહવાન

રાજ્યના ઊદ્યોગો કવોલિટી-માર્કેટીંગ-પ્રાઇસીંગમાં વિશ્વના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ની બ્રાન્ડ ઇમેજ ઊભી કરે:-મુખ્યમંત્રીશ્રીનું આહવાનમોરબીની છત્તર-મીતાણા GIDCમાં ૧ર૭ MSMEને પ્લોટ ફાળવણીનો ડ્રો દહેજ-સાયખામાં ૪૦ MLD ક્ષમતાના બે CETP પ્લાન્ટના ગાંધીનગરથી … Read More

મુખ્યમંત્રીશ્રી ભગવાન સોમનાથ દાદા ના દર્શન પૂજન કરી ને કોરોના મહામારી માંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી

સોમનાથ, ૧૧ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના આજે સવારે દર્શન પૂજન કરી ને ગુજરાત સહિત … Read More

ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ

i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી જિલ્લાની મદદનીશ/નાયબ બાગાયત નિયામક કચેરી ખાતેથી છત્રી/શેડ કવર મેળવી શકાશે રિપોર્ટ:દિલીપ ગજ્જર, માહિતી વિભાગ, ગાંધીનગર ગાંધીનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ ફળ-શાકભાજીનો થતો બગાડ અટકાવવા માટે … Read More

સુરતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું સમગ્રતયા ફોકસ સુરત પર છે : મુખ્યમંત્રીશ્રી

રોજ સાંજે વિડીયો કોન્ફરન્સથી સ્થિતિનું વિશ્લેષણ – સમીક્ષા કરવામાં આવે છે મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી -: … Read More