ભાજપા ડ્રેગન ફ્રૂટ નામ બદલીને વધુ એક નાટક-તરકટ કરી રહી છે: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ‘ડ્રેગન ફ્રૂટ’નું નામ બદલવાની કરેલી જાહેરાત પર આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ચાઈના સામે પગલા … Read More

ગુજરાતમાં કોવિડ-19 વેકસીનેશન ની તૈયારીઓ ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે: મુખ્યમંત્રીશ્રી

કોલ્ડચેઇન-સર્વેક્ષણ-તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છેકેન્દ્ર સરકાર જાહેર કરે કે તુરત જ રસી આપવાની કામગીરી ગુજરાત માં પણ શરૂ થઇ જશે :- શ્રી વિજયભાઇ રૂપાણી અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ … Read More

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત, રાજકોટ-જામનગર હાઇવે પર 200 એકર વિશાળ જગ્યા પર બનશે આ હોસ્પિટલ રાજકોટ, 31 ડિસેમ્બરઃ રાજકોટમાં નિર્માણ પામનારી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું આજે … Read More

‍કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના વધુ ૨૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે : ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર,30 ડિસેમ્બરઃ ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે ખેડૂતોને દિવસે વીજળી આપવાની હિમાયત … Read More

મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ . અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ … Read More

કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ … Read More

મુખ્યમંત્રી શ્રીના ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયા.

અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: ગેરકાયદેસર રીતે જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને ખૂબ ખૂબ અભિનંદન આપતાં ભાજપના મુખ્ય પ્રદેશ … Read More

ગુજરાતના શહેરોના રાજ્ય સરકારે સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી જયાં માનવી ત્યાં … Read More

રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા સરકાર કટિબદ્ધ છે સરકાર સજાગ છે.પરિસ્થિતી કાબુમાં છે: મુખ્યમંત્રીશ્રી

સંક્રમણ ઓછું થાય તેમજ સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળે જલ્દી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે સૌ નાગરિકો એસ.ઓ.પી.નું પાલન કરે-ભીડભાડ ટાળે-માસ્કનો ઉપયોગ કરે-સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ રાજ્યમાં લોકડાઉન … Read More

રાજ્યમાં ક્યાંય પણ લોક ડાઉન કે કરફ્યુ ની બાબત પણ રાજ્ય સરકાર ની કોઈ વિચારણા માં નથી: અધિક મુખ્ય સચિવ

ગાંધીનગર, ૨૪ નવેમ્બર: રાજ્યમાં લોક ડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશીયલ મિડિયા માં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગ ના અધિક મુખ્ય … Read More