36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ(night curfew) યથાવતઃ આવતી કાલથી વેપારીઓને 6 કલાક ધંધો કરવાની છૂટ મળી- જાણો શું ખુલશે અને હજી શું બંધ રહેશે..!

ગાંધીનગર, 20 મેઃ રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી … Read More

વાવાઝોડાના કારણે રાજ્યભરમાં અટકેલી આવેલી રસીકરણ(vaccination)ની પ્રક્રિયા આજથી શરૂ, પણ આ મહાનગરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન બંધ…!

અમદાવાદ, 20 મેઃ વાવાઝોડાને પગલે મોકૂફ રાખવામાં આવેલી કોરોના વેક્સિનેશન(vaccination)ની કામગીરી આજે શરૂ કરવામાં આવશે. તૌકતે ચક્રવાતને કારણે બે દિવસ બંધ કરવામા આવેલ કોરોના વેક્સીન અભિયાન ગુજરાતમાં આજથી ફરીથી શરૂ કરવામા … Read More

Meeting with PM: મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

ગાંધીનગર, 19 મેઃMeeting with PM: પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક … Read More

Cyclone Tauktae in Gujarat: વાવાઝોડામાં થયેલા નુકસાન વિશે, સીએમ રુપાણીએ આપી વિગતે માહિતી

ગાંધીનગર, 18 મેઃ Cyclone Tauktae in Gujarat: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે ખુબ નુકસાન પણ થયું છે. સીએમ રુપાણીએ માહિતી આપતા જણાવ્યું કે, … Read More

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ(orange alert)- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 18 મેઃorange alert: તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહીં, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો … Read More

આગામી ૨૪ કલાક ગુજરાતમાં વાવાઝોડા(Cyclone In gujarat)ની અસર રહેશે – હવામાન વિભાગ

ગાંધીનગર, 18 મેઃ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડા (Cyclone In gujarat)ની અસર જોવા મળશે. આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ … Read More

Control Room: અમદાવાદ જિલ્લા તંત્ર થયુ વધુ સતર્ક, આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે જાહેર કર્યા ફોન નંબરો

અમદાવાદ, 18 મેઃControl Room: તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તેમના આદેશાનુસાર અમદાવાદ … Read More

Cyclone effect: તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું- શહેરમાં દરિયાનું પાણી ઘૂસી ગયું..!

દીવ, 18 મેઃ તૌકતે વાવાઝોડું (Cyclone effect) ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. વેરાવળ … Read More

Cyclone upadate: રાજ્યમાં તાઉ’તે વાવાઝોડાની પરિસ્થિતિમાં અગમચેતીના પગલાથી લોકો સલામત છે..! મોડી રાત્રે અધિક મુખ્ય સચિવે આપી માહિતી

ગાંધીનગર, 18 મેઃ Cyclone upadate: રાજ્યના મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર એ વાવાઝોડાની મીડિયાને મોડી રાત્રે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાયકલોન રાજ્યમાં રાત્રે આશરે ૯:૦૦ કલાકે ઉના પાસે લેન્ડફોલ … Read More

રાજ્યનો સરકારનો મોટો નિર્ણયઃ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) લંબાવ્યો- વાંચો શુ ચાલુ રહેશે શું બંધ?

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના … Read More