ગુજરાતના વાતાવરણમાં પલટોઃ વાવાઝોડા(Cyclone Tauktae) પહેલાની અસર શરૂ, કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ

ગાંધીનગર,16 મે:  તૌકતે વાવાઝોડુ(Cyclone Tauktae) તિવ્ર બન્યું છે. વાવાઝોડુ (Cyclone Tauktae) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં પહોંચવાનું અનુમાન છે. ત્યારે  નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની … Read More

National Dengue Day: જનસમુદાયમાં ડેન્ગ્યુ રોગ પ્રત્યે જાગૃતિ અને શિક્ષણ હેતુ તા. ૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવાય છે

National Dengue Day આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ National Dengue Day: વડોદરા જિલ્લામાં વર્ષ -૨૦૧૯ માં ડેન્ગ્યુના ૩૦૯ કેસો હતા : જિલ્લા આરોગ્ય તંત્રના સખત પ્રયત્નોથી વર્ષ -૨૦૨૦ માં ડેન્ગ્યુના માત્ર … Read More

તૌકતે વાવાઝોડું (Cyclone Alert) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?

ગાંધીનગર, 16 મેઃ Cyclone Alert: ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં … Read More

રાજ્ય સરકાર મૃત્યુ આંક છુપાવતી નથી: પ્રદીપસિંહ જાડેજા(pradipsinh jadeja)એ મહત્વનું નિવેદન, વાંચો વધુમાં શું કહ્યું ગૃહ રાજ્ય મંત્રીએ..!

ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા છે: pradipsinh jadeja પરિવારમાં થતા મૃત્યુનો સમય– મરણ … Read More

Vaccination postponed: ૧૪મી મે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં રસીકરણ કામગીરી મોકૂફ રહેશે

Vaccination postponed: વેકસીનેશન રિશેડયુલ કામગીરીને કારણે શુક્રવાર તા.૧૪મી મે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં રસીકરણ કામગીરી મોકૂફ રહેશે ભારત સરકારે કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧ર થી ૧૬ અઠવાડિયાનો … Read More

બ્રેકિંગ ન્યુઝઃ રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના(10th student mass promotion) વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને(10th student mass promotion) આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના … Read More

Gujarat Governmentની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પાડશે- વાંચો કેવી રીતે કરવો સંપર્ક તથા તે વિશે જાણકારી

બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરો. ગાંધીનગર, 13 મેઃ ગુજરાત સરકારે(Gujarat Government) કોરોના મહામારીના … Read More

રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત

Gujarat Farmers ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજનામાં તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી જરૂરીયાત મુજબ નર્મદાનુ પાણી અપાશે : નીતિનભાઇ પટેલ અહેવાલઃ … Read More

રાજ્ય સરકારે સ્મશાનગૃહોના અદના કર્મચારી(corona Worries)ઓ માટે લીધો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય- વાંચો આ માહિતી

રાજ્યના સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને(corona Worries) મળવાપાત્ર લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ કોરોનાની સારવાર(corona treatment)ના ખર્ચમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને મળશે મોટી રાહત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો મહત્વનો નિર્ણય આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર(corona treatment) ખર્ચમાં મળશે મોટી રાહત. આવા પરિવારો ખાનગી … Read More