शादी का झांसा देकर युवतियों को अपने जाल में फंसानेवाला पकड़ा गया

गुजरात रिपोर्ट : रामकिशोर शर्माअहमदाबाद, 19 जनवरी: गुजरात में लड़कियों को अपनी जाल में फंसाकर उनसे रूपये एठनेवाले एक शख्स को साइबर क्राइम पुलिस ने गिरफ्तार किया है। आरोपी मेट्रोमोनियल … Read More

અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

મેટ્રો પ્રોજેક્ટ મહાનગરોના આવનારા વર્ષોની જરૂરિયાતોનું આકલન કરીને બહેતર સુવિધા માટે મેટ્રો રેલ પૂરક બનશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન … Read More

उत्तरायण के दौरान पुलिस अधिसूचना भंग करने के 67 मामलों में 71 लोगों की गिरफ्तारी

रिपोर्ट: राम किशोर शर्मा अहमदाबाद, 16 जनवरी: राज्य सरकार की गाइडलाइन के अनुसार शहर पुलिस आयुक्त ने उत्तरायण के दौरान पतंगबाजी के लिए अधिसूचना जारी की थी। इस अधिसूचना का भंग करने … Read More

સૌરાષ્ટ્રમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા, જાણો ક્યાં અનુભવાયા આંચકા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9ની હતી. કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું. અમદાવાદ, ૩૦ નવેમ્બર: સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 … Read More

ગુજરાતમાં કરફ્યુ કોરોના અને તંત્ર જાણો તમારા શહેરના સમાચાર

કાલુપુર સ્ટેશન પર ટ્રેનમાં આવતા મુસાફરોને ઘરે જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રીઓન કોઈ પણ તકલીફના પડે એટલા માટે પોલીસ ખડે પગે ઉભી છે એક યાત્રીએ જણાવ્યું અમે … Read More

ગુજરાતમાં કોના આશીર્વાદથી કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય છે? : ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૨ ઓક્ટોબર: ભાજપાના ભ્રષ્ટાચારી શાસનને ઓળખી જઈને ગુજરાતની જનતાએ ૨૦૧૭ વિધાનસભામાં “નવર્સનાઈન્ટી” માં આઉટ કરી ત્યારે, સીધી રીતે સફળ ન થનાર ભાજપાએ લોભ લાલચ, ધાકધમકી, ડર-ભય અને ભ્રષ્ટાચારથી ધારાસભ્યોને … Read More

આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે:વિનોદ રાવ

વડોદરાના લોકો આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે: ખાસ ફરજ પરના અધિકારીનો અનુરોધ વડોદરા, ૧૧ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ વિનોદ રાવે વડોદરા શહેર અને … Read More

अमित शाह ने गांधीनगर के 20 गाँवों के 200 प्रशिक्षित परिवारों के कुम्हार को विदूयत चालित चाक वितरित किए

केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने गांधीनगर के 20 गाँवों के 200 प्रशिक्षित परिवारों के कुम्हार को विदूयत चालित चाक वितरित किए समाज के गरीब व वंचित वर्ग को … Read More

प्रजा शक्ति पार्टी पांच वचनों का पंचामृत लेकर के प्रजा के बीच जाएगी

गुजरात प्रजा शक्ति पार्टी पांच वचनों का पंचामृत लेकर के प्रजा के बीच जाएगी और लोगों के मूलभूत विकास के लिए काम करेगी। 2022 के विधानसभा चुनाव से पहले प्रजा शक्ति पार्टी आगामी उप-चुनाव, महानगर पालिका, नगर पालिका एवं जिल्ला पंचायतों का चुनाव लड़ेंगी। गाँधीनगर,23 सितम्बर: गुजरात के पूर्व मुख्यमंत्री एवं पूर्व केंद्रीय कैबिनेट मंत्री श्री शंकरसिंह वाघेला ‘बापू’की  पार्टी  ‘प्रजा शक्ति पार्टी’ गुजरात के मूलभूत विकास के लिए चुनाव में उतरेगी। पार्टी 2022 के  विधानसभा चुनाव से पहेल होने जा रहे उप-चुनाव, महानगर पालिका, नगर पालिका एवं जिल्ला पंचायतों का चुनाव लड़ेंगी जिसमें वो शंकरसिंह वाघेला द्वारा दिए गए पांच वचनों को लेकर के लोगों के बीच जाएगीशंकरसिंह वाघेला ने उनके वीडियो संदेश में कहा है की वह पांच वचनों का पंचामृत लेकर के लोगों के बीच जाएंगे जिसमें उन्होंने गुजरात में भ्रष्ट शराबबंदी हटाने का, आरोग्य की सुरक्षा का, मुफ्त  शिक्षा का, युवा को रोजगार  का और फ्री  बिजली और  पानी  का वादा किया है। शंकरसिंह वाघेला ने कहा है की अगर उन्हें फिर मौका मिलेगा तो वो भ्रष्ट शराबबंदी हटाकर के सभी पक्ष ध्यान में रखते हुए साइंटिफिक अप्रोच के साथ शराब के लिए नई नीति लाएंगे और टेकस की कमाई लोगों के मूलभूत विकास के लिए खर्च करेंगे। बापू की 1996-97 के टाइम की  टनाटन  सरकार में इस दिशा में विचार-विमर्श किया था लेकिन कांग्रेस के साथ  गठबंधन होने के नाते … Read More

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ … Read More