Launch of Metro: PM મોદી દ્વારા મેટ્રોનું લોકાર્પણ કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરિકો માટે મેટ્રો શરૂ થશે- જાણો રુટ વિશે

Launch of Metro: આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ/નિકાસ પોઇન્ટ અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 12 હજાર કરોડથી વધુ 2014થી … Read More

Gopal Italia gave guarantee to traders: ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરેન્દ્રનગરમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો- વાંચો શું કહ્યુ વધુમાં

Gopal Italia gave guarantee to traders: અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે: ગોપાલ ઇટાલિયા અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ Gopal Italia gave guarantee to traders: આમ … Read More

Stray cow jump from first floor: ઢોર પાર્ટીને જોઈ ગાયે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પગ અને માથામાં થઇ ઈજા- જાણો શું છે મામલો?

Stray cow jump from first floor: ઢોર પાર્ટીથી ડરીને એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, ડરી ગયેલી ગાયે ત્યાંથી કૂદકો મારી દીધો અમદાવાદ, 23 … Read More

Mission Green Earth Gujarat: આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતની યાત્રાએ, એક હજાર કરોડ વૃક્ષો રોપી તેનો ઉછેર કરશે

Mission Green Earth Gujarat: પર્યાવરણ સુરક્ષા ના હેતુથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટ નો પ્રારંભ થઇ રહ્યો છે અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ Mission Green Earth Gujarat: આધ્યાત્મિક … Read More

Resurfacing works of roads: રાજ્યમાં રસ્તાઓના રિસરફેસીંગ કામો માટે પ૦૮.૬૪ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી

Resurfacing works of roads: રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પ૭૯૦ કિ.મી લંબાઇમાં રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં છે ગાંધીનગર, 23 સપ્ટેમ્બરઃ Resurfacing works of roads: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને … Read More

S Jaishankar address to the UN 2022: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં વિદેશ મંત્રીએ ભારતની નીતિ વિશે કરી વાત, યુક્રેનની સ્થિતિને ચિંતાજનક ગણાવી

S Jaishankar address to the UN 2022: આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાના ન્યુયોર્કમાં ચાલી રહેલા UNGAના 77માં સત્રમાં ભાગ લીધો છે. નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ … Read More

Manish Sisodia at Becharaji Public Talk: મનીષ સિસોદિયાએ બેચરાજીમાં જનસંવાદને સંબોધિત કર્યું, ગુજરાત સરકાર વિશે કહી આ વાત

Manish Sisodia at Becharaji Public Talk: જો દિલ્હીમાં સારી શાળાઓ હોઈ શકે, મોહલ્લા ક્લિનિક હોઈ શકે, વીજળી ફ્રી હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે?: … Read More

This university will be built in Kutch: કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

This university will be built in Kutch: કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.૨૦૨૩-૨૪થી વેટરનરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા મળ્યેથી શરૂ થશે કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક … Read More

Increase in salary of health worker employees: રાજ્ય સરકારનો FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય

Increase in salary of health worker employees: આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરાયો : પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી ગાંધીનગર, 22 સપ્ટેમ્બરઃIncrease in salary … Read More

New guideline for navratri: ગુજરાતમાં ગરબા માટે સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી, તમે પણ જાણો…

New guideline for navratri: નવરાત્રીના નવ દિવસ ગુજરાતમાં 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરને મંજૂરી… અમદાવાદ, ૨૨ સપ્ટેમ્બર: New guideline for navratri: આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ … Read More