Surat Ram Utsav: ‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે રામમય બની સુરતની નવી સિવિલ હોસ્પિટલ

Surat Ram Utsav: રંગોળી, મહાઆરતી અને ભવ્ય રેલી દ્વારા રામોત્સવની ઉજવણી સુરત, 22 જાન્યુઆરીઃ Surat Ram Utsav: ભગવાન રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે રામમય બનેલા સમગ્ર સુરત શહેરની … Read More

Parakram Diwas 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસનાં સમારોહમાં સહભાગી થશે

Parakram Diwas 2024: કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ Parakram Diwas 2024: સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનને યોગ્ય રીતે … Read More

Railway Crossing Closed: ઓમ નગર પાસે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે, જાણો વિગતે…

Railway Crossing Closed: અમદાવાદ-હિંમતનગર સેક્શનના ઓમ નગર પાસે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 3 પર બન્ને બાજુના રસ્તાઓ બંધ રહેશે અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Railway Crossing Closed: અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-હિંમતનગર સેક્શન … Read More

Ayodhya Ram Mandir: રામ મંદિરથી યુુપીમાં પ્રવાસને મળશે વેગ, આટલા હજાર કરોડની આવકની શક્યતા

Ayodhya Ram Mandir: યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રુપિયાનો ફાયદો થઈ શકે છે: Report અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ચાલી રહેલી … Read More

PM Modi Statement: 22મી જાન્યુઆરી કેલેન્ડરની માત્ર તારીખ નથી, તે નવા ‘કાલ ચક્ર’ ની ઉત્પત્તિ છે: પીએમ મોદી

PM Modi Statement: સદીઓની ધીરજ, અગણિત બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી, આપણા ભગવાન રામ અહીં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ PM Modi Statement: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત … Read More

Ramlala Pran Pratishtha: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો

Ramlala Pran Pratishtha: મુખ્યમંત્રી તેમજ શીલજ ગામના આગેવાનોએ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ramlala Pran Pratishtha: આજે (૨૨ જાન્યુઆરીૉના રોજ) અભિજીત મુર્હુતમાં … Read More

Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ પૂરી, રામ મંદિરમાં બિરાજ્યા રામલલા

Shree Ram Pran Pratishtha: દેશ અને દુનિયામાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ આખરે આજે પૂરી થઈ. વાસ્તવમાં રામ મંદિરમાં રામલલાને બિરાજમાન … Read More

Khodaldham Cancer Hospital: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન

Khodaldham Cancer Hospital: ખોડલધામ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ, 21 જાન્યુઆરીઃ Khodaldham Cancer Hospital: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના … Read More

Anand-Dakor MEMU Train Cancelled: આણંદ-ડાકોર-આણંદ મેમૂ ટ્રેન રદ્દ રહેશે, જાણો સંપૂર્ણ ડિટેલ…

Anand-Dakor MEMU Train Cancelled: 23 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી આણંદ-ડાકોર-આણંદ મેમૂ ટ્રેન રદ્દ રહેશે અમદાવાદ, 21 જાન્યુઆરીઃ Anand-Dakor MEMU Train Cancelled: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર 23 … Read More

Slaughter House Closed in Guj: 22મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ

Slaughter House Closed in Guj: અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આગામી સોમવાર તા.૨૨મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ Slaughter House … Read More