Raghavji Patel: પદગ્રહણના બાદ તુરંત કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લાના પૂરગ્રસ્ત 19 ગામોની મેરેથોન મુલાકાત લીધી

Raghavji Patel: પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની જાહેરાત કરતાં મંત્રી કૃષિ મંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બાદ તુરંતજામનગર જિલ્લાના … Read More

CM at Jamnagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાતે

CM at Jamnagar: ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.મુખ્યમંત્રી એ આ અસરગ્રસ્તો ને રાજ્ય સરકાર દ્વારા મળવા … Read More

Jamnagar Rain: જામનગરની ધુંવાવ ની ખડકી થી ઓળખાતા ભોઈવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો ફસાયા…

અહેવાલ: જગત રાવલ જામનગર, ૧૩ સપ્ટેમ્બર: Jamnagar Rain: જામનગર ફાયરબ્રિગેડ ની ટીમ દ્વારા બોટ ની મદદ થી પાણી માં ફસાયેલા લોકો ને બહાર કાઢવામાં આવ્યા, અત્યાર સુધીમાં 35 લોકો ને … Read More

Jamnagar terror of cattle: જામનગરમાં રખડતા ઢોરનો આતંક, ઘરમાં ઘૂસીને બાળકનું ઘોડિયું ખેંચીને લઈ ગયું…

Jamnagar terror of cattle: 4 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ, ઘટના CCTVમાં કેદ જામનગર, ૦૯ સપ્ટેમ્બર: Jamnagar terror of cattle: જામનગરમાં થોડા સમય અગાઉ એક મહિલાને રખડતા પશુએ અડફેટે લીધાની ઘટના … Read More

Jamnagar nehru yuva kendra: જામનગર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યુ હતુ

Jamnagar nehru yuva kendra: ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનમાં અંદાજે ૧૩૦થી વધુ યુવાનોએ ભાગ લીધેલ હતો અહેવાલ: જગત રાવલ જામનગર, ૦૪ ઓગસ્ટ: Jamnagar nehru yuva kendra: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને … Read More

jamnagar birds death: જામનગર શહેર મધ્યમાં આવેલા રણમલ તળાવ બન્યું પક્ષીઓની સ્મશાન…

jamnagar birds death: એકાએક એક સાથે 35 થી વધુ બતકો મૃત હાલતમાં મળી આવ્યા અહેવાલ: જગત રાવલજામનગર, ૦૪ ઓગસ્ટ: jamnagar birds death: જામનગર શહેર મધ્યમાં આવેલા રણમલ તળાવ બન્યું પક્ષીઓની … Read More

Rajput Yuva sangh: રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત 30મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ યોજાયો

Rajput Yuva sangh: ભુચરમોરીની યુધ્ધભૂમિ પર શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર શહિદોને શ્રધ્ધાંજલી આપતાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ભૂચરમોરી યુધ્ધ રાજગાદી લેવા નહિ પરંતુ આશરા ધર્મ માટે યોજાયુ હતું: રાજયમંત્રી … Read More

Zaverchand Meghani birth anniversary: જામનગરવાસીઓને લાગ્યો કસુંબીનો રંગ

Zaverchand Meghani birth anniversary: જામનગરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ મેઘાણીએ આપેલ લોકસાહિત્યના અમૂલ્ય વારસાને આવનારી પેઢી પણ સાચવે તેવી અભ્યર્થના વ્યક્ત કરતા અન્ન અને નાગરિક પુરવઠા … Read More

Road safety workshop: જામનગર ખાતે માર્ગ સલામતિ વિષય પર માર્ગ સલામતી કમિશનર પાડલીયાના અધ્યક્ષસ્થાને એક દિવસીય વર્કશોપ યોજાયો

Road safety workshop: માર્ગ સલામતિ: એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી કેર અને એજયુકેશન અંગે માર્ગદર્શન અપાયું અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૭ ઓગસ્ટ: Road safety workshop: જામનગર એલ.જી.હરિયા સ્કૂલ ખાતે માર્ગ સલામતી વિષય … Read More

Jamnagar Flight: ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો આજથી શુભારંભ

Jamnagar Flight: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે લીલી ઝંડી આપી ફ્લાઇટનો પ્રારંભ અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૬ ઓગસ્ટ: Jamnagar Flight: જામનગરને આજે વધુ એક નવી ઉડાન મળી છે. … Read More