જૂનાગઢ: પૌરાણિક દામોદર કુંડ (Damodar kund) ખાતે હોળી પર્વ નિમિત્તે ભગવાન દામોદરજી સમક્ષ રાળ મનોરથ કરાયો

જૂનાગઢ પૌરાણિક દામોદર કુંડ (Damodar kund)ખાતે હોળી પર્વ નિમિત્તે ભગવાન દામોદરજી સમક્ષ રાળ મનોરથ કરાયો જૂનાગઢ, ૨૮ માર્ચ: ભગવાન દામોદરજીને(Damodar kund) ડોલ ઉત્સવ બાદ મંદિર પટાંગણમાં રાળ મનોરથ કરાયો. ગોપીઓના … Read More

જૂનાગઢના મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ(corona positive), કોલેજના ડીને જણાવ્યું આ કારણ

જૂનાગઢ, 13 માર્ચઃ જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ (corona positive)આવ્યો હતો. આથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું … Read More

बैंक (Bank) ऑडिट के समय मिली करोड़ो की जाली नोट, अधिकारी रह गये स्तब्ध, जानिए क्या है राज

बैंक (Bank) ऑडिट के समय मिली करोड़ो की जाली नोट, अधिकारी रह गये स्तब्ध, जानिए क्या है राज जूनागढ़, 22 फरवरी। शहर के झांझरडा रोड पर स्थित इक्विटास स्मोल फाइनान्स … Read More

કેશોદ ખાતે આવેલી ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થિનીઓમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, જાણો વિગતે

જૂનાગઢ, 19 જાન્યુઆરીઃ ગુજરાતમાં કોરોનાના ભય વચ્ચે સ્કૂલો શરૂ થયાના થોડા દિવસ પછી જ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી પ્રમાણે જૂનાગઢના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત … Read More

જૂનાગઢ: ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા

ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા કોરોના સ્થિતીને લઈને વહીવટી તંત્રનો નિર્ણય લીલી પરિક્રમા માટે નહીં આવવા તંત્રની લોકોને અપીલ જંગલમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સંભવ નથી પરંપરા જાળવી રાખવા … Read More

રોપ-વેમાં બેસી ગિરનાર પર માં અંબાના પુજા-અર્ચના કરી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી

રોપ-વેમાં બેસી ગિરનાર પર માં અંબાના પુજા-અર્ચના કરી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રોપ-વેને લીધે ૨૨ વર્ષ પછી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી : મુખ્યમંત્રીશ્રી અહેવાલ: નિરાલા જોષી જૂનાગઢ, ૨૪ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી … Read More

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનુ ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી મળશે ગિરનારના વર્લ્ડ ક્લાસ રોપ-વેથી યાત્રિકો-પ્રવાસી ઝડપથી દર્શન કરી શકશે ગિરનારમાં અનેક યાત્રિકોને પોતાના શ્રમ થકી દર્શન કરાવતા ડોલીવાળા પ્રત્યે પણ સંવેદના … Read More

માણાવદરના બાળકે વિશ્વ વિક્રમ સ્થાપીત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્ર બનાવી વિક્રમ કર્યોદિવ્યાંગ બાળકે 15 દિવસમાં એક જ કેનવાસ પર પ્રધાનમંત્રીના 51 ચિત્રો બનાવ્યા પ્રધાનમંત્રીના બાળપણથી લઈને અત્યાર સુધીના મહત્વના ચિત્રોનો સમાવેશ જૂનાગઢ,૨૯ સપ્ટેમ્બર: જૂનાગઢ જીલ્લાના … Read More

જૂનાગઢના કોરોના વોરિયરનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના થી મૃત્યુ નિપજતા શ્રદ્ધાંજલિ અપાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં સારવાર અર્થે આવેલા જૂનાગઢના નર્સિંગ સ્ટાફ બ્રધરે આજે સવારે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા, કોરોના ની લડાઈ લડવામાં … Read More

સત્તાના મદમાં ભાન ભુલેલ સરકાર તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ:પરેશ ધાનાણી

• સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ.• ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા.• વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના ૨૫ … Read More