Janmastmi and Ramanad swami jayanti: કુમકુમ મંદિર ખાતે જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતી ઉજવાઈ

Janmastmi and Ramanad swami jayanti: શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામીની ર૮૩ મી જયંતી ઉજવાઈ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ તા. ર૧ – ૭ – ઈ.સ. ૩રર૮ ના થયો હતો. ૧રપ વર્ષ … Read More

Divya Bhavanjali: કુમકુમ મંદિર દ્વારા સદગુરુ આનંદપ્રિયદાસજી સ્વામી ની પ્રથમ માસિક તિથિ નિમિત્તે “દિવ્ય ભાવાંજલિ” નો કાર્યક્રમ યોજાયો

Divya Bhavanjali: આ પ્રસંગે આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન ઉપર ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી અમદાવાદ, 19 જાન્યુઆરીઃ Divya Bhavanjali: તા. ૧૭ જાન્યુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ … Read More

Covid sandesh: કોરોનાના કપરા સમયમાં આપણી જીવનરુપી નાવ ભગવાનના હાથ- જુઓ વીડિયો

Covid sandesh:પ્રજાથી માંડીને રાજા સુધી, C.M. થી માંડીને P.M.સુધીના સૌ બનતા પ્રયત્ન કરે છે.પરંતુ કોઈને સફળતા મળતી નથી. ડૉક્ટરો પણ હવે કહે છે કે, હવે ભગવાનના હાથની વાત છે… આપ … Read More

કુમકુમ મંદિર દ્વારા ગરમીમાં ભગવાન(SHRI SWAMINARAYAN)ને રાહત મળે એ માટે ગુલાબ જળથી સ્નાન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

અમદાવાદ,04 એપ્રિલઃ આજે રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ(SHRI SWAMINARAYAN) મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં ભગવાનને રાહત મળે તેવા ભક્તિભાવથી શ્રીહરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી … Read More

કુમકુમ મંદિર દ્રારા ધનુર્માસની ઉજવણીમાં ભગવાન સમક્ષ ધાર્મિક ગ્રંથો અને લેપટોપ આદિ વસ્તુઓ મૂકીને કરવામાં આવી!

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ મણીનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા ધનુર્માસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ,ધનુમાસ ચાલતો હોવાથી દરરોજ સવારે ૭ – ૦૦ થી ૮ -૦૦ સ્વામિનારાયણ … Read More