સુરતના ડી.સી.પી.(Surat DCP) સરોજકુમારીને નવી દિલ્હી ખાતે ‘મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ એનાયત

કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે લોકો સુરક્ષિત અને ભયમુક્ત-કોરોનામુક્ત રહે એ અમારી પ્રાથમિકતા હતી: સરોજકુમારી(Surat DCP) સુરત,11 ફેબ્રુઆરી: કોરોનાયોદ્ધાઓની અવિરત મહેનત અને જનતાના સાથસહકારથી દેશ કોરોના વાયરસ સામે સફળતાપૂર્વક મુકાબલો … Read More