Bhavnath mela 2024: આજથી જૂનાગઢમાં ભવનાથનો મેળો શરૂ, ભોલેનાથના નાદ સાથે વિધિવિધાનથી થશે શિવરાત્રીના મેળાનો પ્રારંભ

Bhavnath mela 2024: રેલવે તંત્ર દ્વારા આજથી જૂનાગઢ-કાસીયાનેસ વચ્ચે મીટર ગેજ ટ્રેક પર મેળા સ્પેશીયલ ટ્રેન શરૂ કરી છે જૂનાગઢ, 05 માર્ચઃ Bhavnath mela 2024: જૂનાગઢ ખાતે ગિરનાર તળેટીમાં આવેલા … Read More

Railway Crossing Closed: ઝુલાસન-કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ બંધ રહેશે, જાણો…

Railway Crossing Closed: 03 થી 5 માર્ચ દરમિયાન ઝુલાસન અને કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 230 બંધ રહેશે અમદાવાદ, 02 માર્ચઃ Railway Crossing Closed: અમદાવાદ ડિવિઝન પર ઝુલાસન અને … Read More

One Station-One Product: વડાપ્રધાનના મંત્રનો કમાલ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ આઉટલેટ પર થયો કરોડોનો બિઝનેસ…

One Station-One Product: દેશના 1037 સ્ટેશનો પર ચાલતા આ કાઉન્ટર પર લગભગ 50 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો અમદાવાદ, 17 નવેમ્બરઃ One Station-One Product: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા … Read More

National Sports Day Celebration: વડોદરા ડિવિઝન દ્વારા “નેશનલ સ્પોર્ટ્સ ડે” પર પરંપરાગત રમતોનો રંગારંગ આયોજન

National Sports Day Celebration: દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓનું સન્માન વડોદરા, 29 ઓગષ્ટઃ National Sports Day Celebration:પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારતને ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણચંદ્રક અપાવનાર અને સમગ્ર વિશ્વમાં હોકીને ઓળખ … Read More

Accident between Passenger train collides with freight: મહારાષ્ટ્રમાં પેસેંજર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતા 50 લોકો થયા ઘાયલ- વાંચો વિગત

Accident between Passenger train collides with freight: સિગ્નલ ન મળવાના લીધે પેસેંજર ટ્રેન ભગત કી કોઠી અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી મુંબઇ, 17 ઓગષ્ટઃAccident between Passenger train collides with … Read More

Chandod-Ekta Nagar Train: ભારે વરસાદના કારણે ચાંદોદ-એકતાનગર સ્ટેશન વચ્ચે ટ્રેકમાંથી ભારે ધોવાણથી આ ટ્રેન રદ થઇ-જુઓ લિસ્ટ

Chandod-Ekta Nagar Train: વચ્ચે અટવાયેલા પેસેન્જરોને રેલ્વે દ્વારા બસની વ્યવસ્થા કરી આપવામાં આવી અમદાવાદ, 11 જુલાઇઃChandod-Ekta Nagar Train: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાથી જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો … Read More

New Guideline: કોરોનાથી બચવા એરપોર્ટ અને રેલ્વે ઓથોરિટીએ નવી ગાઈડલાઈન કરી જાહેર, વાંચો નવા નિયમ

New Guideline: કોરોનાની આ ગાઈડલાઈન રજુ થયા બાદ હવે વિમાન મુસાફરોને અથોરિટી તરફથી રજુ આદેશોનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે નવી દિલ્હી, 12 મે: New Guideline: કોરોના સંક્રમણની ચોથી લહેર આવવાના … Read More

Railway Reservation service: રેલ્વે રિઝર્વેશન સેવા 7 દિવસ માટે દરરોજ 6 કલાક માટે બંધ રહેશે- વાંચો મહત્વની જાણકારી

Railway Reservation service: રેલ્વેએ મુસાફરોની સેવાઓને સામાન્ય બનાવવા અને પહેલાની જેમ સુવિધા પુનઃસ્થાપિત કરવા માટે રેલ્વે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ને આગામી સાત દિવસ માટે છ કલાક માટે બંધ રાખવાનો નિર્ણય … Read More

Ahmedabad-Rajkot Semi High Speed Rail Project: અમદાવાદ- સૌરાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી વધતા ટ્રાન્સપોર્ટેશનને મળશે વેગ

Ahmedabad-Rajkot Semi High Speed Rail Project: CM રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટને કેન્દ્રીય રેલવે મંત્રીનો સંપૂર્ણ સહયોગ ગાંધીનગર, 17 જુલાઇઃ Ahmedabad-Rajkot Semi High Speed Rail Project: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ … Read More

Bhaktinagar Stoppage: સોમનાથ-જબલપુર સ્પેશિયલ હવે ભક્તિનગર સ્ટેશન પર રોકાશે

Bhaktinagar Stoppage: રેલ્વે મેનેજર અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ભક્તિનગર સ્ટેશન પર પૂરા પાડવામાં આવેલ વધારાના સ્ટોપેજની વિગતો નીચે મુજબ છે અમદાવાદ, ૦૫ જુલાઈ: Bhaktinagar Stoppage: મુસાફરોની સુવિધા અને માંગ … Read More