આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, નીતિન પટેલે કહ્યું- નાગરિકોને આકસ્મિક સારવાર માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ(ambulance) ખરીદાશે..!
૭૫ એમ્બ્યુલન્સ ૧૦૮ સેવા માટે અને ૧૫ એમ્બ્યુલન્સ(ambulance) જનરલ હોસ્પિટલોને ફાળવાશે અહેવાલઃ દિલીપ ગજ્જર ગાંધીનગર, 28 મેઃambulance: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત … Read More
