Maharashtra entry rules: દેશના આ રાજ્યમાં પ્રવેશ માટે વેક્સિનના બંને ડોઝ જરૂરી, RTPCR રિપોર્ટ નહીં હોય તો 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત

Maharashtra entry rules: કોરોનાની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી હોવાથી સરકારે આ આકરા નિર્ણયો લીધા નવી દિલ્હી, 14 ઓગષ્ટઃ Maharashtra entry rules: મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કહેર વચ્ચે બહારથી આવતા મુસાફરોને … Read More

NEERI નાગપુર દ્વારા દર્દીના સરળ આરટી-પીસીઆર ટેસ્ટ માટે સલાઇન ગાર્ગલ પદ્ધતિનું સંશોધન,જેમાં દર્દી જાતે જ સેમ્પલ કલેક્ટ કરી શકે છે વાંચો આ પદ્ધતિ વિશે…

નાગપુર, 28 મેઃNEERI: કોવિડ-19ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી ભારતે તેના પરિક્ષણ કરવાના માળખામાં તથા ક્ષમતમાં વિવિધ પ્રયાસો સાથે વૃદ્ધિ કરી છે. સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઇન્સિલ (સીએસઆઈઆર) હેઠળના નેશનલ … Read More

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel) થયા કોરોના સંક્રમિત, સારવાર યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ છેલ્લા બે દિવસથી અનેક જાહેર કાર્યક્રમમાં રહ્યા છે હાજર અમિત શાહ અને વિજય રૂપાણી પણ કાર્યક્રમમાં રહ્યા હતા હાજર અમદાવાદ, 24 એપ્રિલ: … Read More

Zydus Cadila કંપની શોધી કોરોનાની દવાઃ 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

અમદાવદ, 23 એપ્રિલઃ ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની … Read More

Breaking news: રાજ્યમાં RTPCR ટેસ્ટની ક્ષમતા બમણી થશે, આ સંસ્થાઓમાં પણ પરીક્ષણ કરાશે- વાંચો સંપૂર્ણ અહેવાલ

Breaking news: ૨૬ શૈક્ષણિક સંસ્થાનોમાં આવતીકાલથી જ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાશે. ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં આરટી પીસીઆર ટેસ્ટની સુવિધા શરૂ કરાશે સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેક્ટ કરશે અને આ શૈક્ષણિક … Read More

Rajsthan border: રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા મુસાફરો ચેકપોસ્ટ ઉપર અટકાવાયા……

Rajsthan border: અંબાજી નજીક રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા મુસાફરો ને સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અટકાવાયા……. સરહદ ની ચેકપોસ્ટ ઉપર રેપિડ એન્ટિજન કીટ દ્વારા કોરોના નો ટેસ્ટ કરવા પણ માંગ … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં પ્રવેશ માટે કરાવવો પડશે RTPCR ટેસ્ટ, નેગેટિવ હશે તો જ મળશે પ્રવેશ…વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 27 માર્ચઃ છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ(RTPCR) બતાવવો ફરજીયાત છે. … Read More