PM Modi Took The National Unity Pledge: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લેવડાવી

PM Modi Took The National Unity Pledge: હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર, 31 ઓક્ટોબરઃ … Read More

PM Modi Will Inaugurate Kamalam Park: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે

PM Modi Will Inaugurate Kamalam Park: રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવેલા કમલમ પાર્ક દ્વારા ખેડુતોને થશે ફાયદો એકતાનગર, 30 ઓક્ટોબરઃ PM Modi Will Inaugurate Kamalam Park: ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ … Read More

National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાજનોને શપથ લેવડાવશે

National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાજનોને શપથ લેવડાવશે એકતાનગર, 30 ઓક્ટોમ્બરઃ National Unity Day: ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ … Read More

PM Modi Ambaji Darshan: જગતજનની માં અંબાના દરબારે પહોંચ્યા પીએમ મોદી, કરી પૂજા-અર્ચના…

PM Modi Ambaji Darshan: ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કર્યુ અંબાજી, 30 ઓક્ટોબરઃ PM Modi Ambaji Darshan: ગુજરાતની બે … Read More

PM Modi in Ahmedabad: ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ આવી પહોંચ્યા પીએમ મોદી…

PM Modi in Ahmedabad: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું અમદાવાદ, 30 ઓક્ટોબરઃ PM Modi in Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા … Read More

PM inauguration at Mehsana: વડાપ્રધાન મહેસાણા ખાતે ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM inauguration at Mehsana: વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મહેસાણા ખાતે ₹5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ભારતીય રેલવે સહિત રાજ્ય સરકારના પાંચ વિભાગોના વિકાસકાર્યોની ભેટ નાગરિકોને મળશે … Read More

Ram Mandir Inauguration: રામ મંદિર ઉદ્ઘાટનમાં પીએમ મોદીના જવા પર વિરોધ, જાણો સમગ્ર મામલો…

Ram Mandir Inauguration: PM મોદીના જવા પર જમીયતના મૌલાના મહમૂદે કર્યો વિરોઘ નવી દિલ્હી, 28 ઓક્ટોબરઃ Ram Mandir Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જવાનાં નિર્ણય પર વિરોધનાં … Read More

Rojgar Mela: પ્રધાનમંત્રી 28 ઓક્ટોબરના રોજ 51,000થી વધારે નિમણૂંક પત્રોનું કરશે વિતરણ

રોજગાર મેળા(Rojgar Mela) અંતર્ગત પ્રધાનમંત્રી 28 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂંક પત્રોનું વિતરણ કરશે અમદાવાદ, 27 ઓક્ટોબર: Rojgar Mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબર, … Read More

Ramlala Pran Pratishtha: રામલલાના પ્રાણ-પ્રતિષ્ઠાની તારીખ કન્ફર્મ, પીએમ મોદી થયા ભાવુક…

Ramlala Pran Pratishtha: 22 જાન્યુઆરીએ દિવસ હશે જ્યારે રામલલા નવા બનેલા રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે લખનૌ, 25 ઓક્ટોબરઃ Ramlala Pran Pratishtha: ભગવાન રામની નગરી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને … Read More

PM Modi Visit To Maharashtra-Goa: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર-ગોવાની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ…

PM Modi Visit To Maharashtra-Goa: પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં આશરે રૂ. 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે અમદાવાદ, 25 ઓક્ટોબરઃ PM Modi Visit To Maharashtra-Goa: પ્રધાનમંત્રી … Read More