First indigenous aircraft carrier INS Vikrant: PM મોદીએ નેવીના નવા લોગોનું કર્યું અનાવરણ, INS વિક્રાંત નેવીને સોંપ્યું

First indigenous aircraft carrier INS Vikrant: પીએમ મોદીએ નેવીના નવા લોગો (Ensign) નું પણ અનાવરણ કર્યું નવી દિલ્હી, 02 ઓગષ્ટઃ First indigenous aircraft carrier INS Vikrant: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું … Read More

Swami Rajarshi muni pass away: ભારતની એકમાત્ર લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક પૂજ્ય રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Swami Rajarshi muni pass away: હૃદયરોગના હુમલામાં વડોદરા ખાનગી હોસ્પિટલમાં તેઓનું નિધન થયું વડોદરા, 30 ઓગષ્ટઃ Swami Rajarshi muni pass away: ભારતની એકમાત્ર લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક પૂજ્ય રાજર્ષિ મુનિ … Read More

PM Modi In Kutch Update: કચ્છ પ્રવાસે PM મોદીએ ભુજમાં યોજ્યો 3 કિલોમીટરનો ભવ્ય રોડ શો, કચ્છવાસીઓને 4 હજાર 748 કરોડના વિકાસકાર્યોની ભેટ

PM Modi In Kutch Update: 2001 ગુજરાત ભૂકંપમાં કચ્છમાં સર્જાયેલી હોનારત અને તેમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવેલા સ્મૃતિ વનનું આજે પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યું ભુજ, 28 ઓગષ્ટઃ PM Modi In … Read More

6G Service Timeline for india: PM મોદીની મોટી જાહેરાત, કહ્યું કે દેશ આ દાયકાના અંત સુધી 6G સર્વિસીસ રજૂ કરવાની તૈયારીમાં

6G Service Timeline for india: ભારતમાં 5G નેટવર્ક 12 ઓક્ટોબર સુધી લોન્ચ કરી દેવામાં આવશે. નવી દિલ્હી, 28 ઓગષ્ટ: 6G Service Timeline for india: ભારતમાં 5G સર્વિસીસની જાહેરાત થઇ ગઇ છે … Read More

PM meet mother heeraba: ગઇકાલે રાત્રે વડાપ્રધાન ગયા માતા હીરા બાને મળવા, લીધા આશીર્વાદ

PM meet mother heeraba: પીએમ મોદીએ માતા હીરાબા સાથે 26 મિનિટ જેટલો સમય પસાર કર્યો ગાંધીનગર, 28 ઓગષ્ટઃ PM meet mother heeraba: પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના … Read More

PM inaugurated Atal Bridge: PM મોદીએ ખાદી ઉત્સવમાં પર ચરખો કાંત્યો, નવા અટલ ફૂટબ્રિજ પર લટાર મારી- વાંચો સંપૂર્ણ વિગત

PM inaugurated Atal Bridge: બે પ્રકલ્પનું લોકાર્પણ કરીને PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો, અટલ બ્રિજ બે કાંઠા જ નથી … Read More

Smriti van: મુખ્યમંત્રી તરીકે, નરેન્દ્ર મોદીએ ભારત સરકાર પાસેથી મેળવી હતી જમીન – વાંચો સ્મૃતિવનની સફર વિશે

Smriti van: ઉજ્જડ જમીન પર હજારો વૃક્ષો વાવીને સ્થળને લીલુંછમ બનાવવામાં આવ્યું ગાંધીનગર, 27 ઓગસ્ટ, 2022:Smriti van: 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. 26 જાન્યુઆરી … Read More

PM Modi visits Gujarat for two days: વડાપ્રધાન બે દિવસ ગુજરાતની મુલાકાતે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

PM Modi visits Gujarat for two days: PM આજે સાંજે અમદાવાદમાં આયોજિત ખાદી ઉત્સવના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે અમદાવાદ, 27 ઓગષ્ટઃPM Modi visits Gujarat for two days: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની … Read More

Uday Umesh Lalit 49th Chief Justice of India: ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા ઉદય ઉમેશ લલિત, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

Uday Umesh Lalit 49th Chief Justice of India: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ સમારોહમાં સામેલ થયા. ન્યાયમૂર્તિ લલિત અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે … Read More

Riverfront Foot Overbridge: આજે PM મોદી અમદાવાદમાં રિવરફ્રન્ટ ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે

Riverfront Foot Overbridge: અમદાવાદના આકર્ષણના કેન્દ્ર સાબરમતી રિવરફ્રન્ટને એક દાયકો પૂર્ણ, આ ફુટ ઓવરબ્રિજથી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્વિમના કેન્દ્રો જોડાઇ જશે ગાંધીનગર, 26 ઓગસ્ટ: Riverfront Foot Overbridge: આપણે ગયા અઠવાડિયે … Read More