kutch car accident: નખત્રાણાથી માંડવી દવાખાને જતા પરિવારનો અકસ્માત, 4નાં મોત- 2ની હાલત ગંભીર

kutch car accident: રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતાં પરિવારજનો કાર મારફત બાળકીના ઈલાજ માટે માંડવી જતા હતા. કચ્છ, 30 ઓગષ્ટઃkutch car accident: નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર સોમવારે … Read More

PM Modi In Kutch Update: કચ્છ પ્રવાસે PM મોદીએ ભુજમાં યોજ્યો 3 કિલોમીટરનો ભવ્ય રોડ શો, કચ્છવાસીઓને 4 હજાર 748 કરોડના વિકાસકાર્યોની ભેટ

PM Modi In Kutch Update: 2001 ગુજરાત ભૂકંપમાં કચ્છમાં સર્જાયેલી હોનારત અને તેમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવેલા સ્મૃતિ વનનું આજે પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યું ભુજ, 28 ઓગષ્ટઃ PM Modi In … Read More

Heroic Child Memorial at kutch: કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે

Heroic Child Memorial at kutch: 2001ના ભૂકંપના દિવસે એક રેલીમાં જતા બાળકો કાટમાળમાં દટાઇ ગયા હતાં, તેમની યાદમાં વીર બાળક સ્મારકનું નિર્માણ, લોકાર્પણ સમયે પરિવારજનો હાજર રહેશે ગાંધીનગર, 25 ઓગસ્ટ: … Read More

Regional Science Center Bhuj: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂજ ખાતે રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્મિત ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ

Regional Science Center Bhuj: કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ સહિત વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા લોકોને રાજ્ય સરકારની અમૂલ્ય ભેટ ગાંધીનગર, 24 ઓગસ્ટ: Regional Science Center Bhuj: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓગસ્ટના રોજ … Read More

Smrutivan Kutch: ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે, PM મોદી કરશે લોકાર્પણ

Smrutivan Kutch: આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટીની મદદથી મુલાકાતીઓને ઉમદા અનુભવ મળશે ગાંધીનગર, 23 ઓગષ્ટઃ Smrutivan Kutch: 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે. … Read More

CM Visit Kutch: CM કચ્છની નિરીક્ષણ-મુલાકાતે, સમગ્ર જિલ્લામાં 37840 પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત

CM Visit Kutch: કચ્છ જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરની ભૂજ ખાતે મુલાકાત લીધી ભુજ, 02 ઓગષ્ટઃ CM Visit Kutch: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પશુધનમાં વ્યાપક … Read More

જનહિતના કામોને પ્રાધાન્ય આપી વેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર:નાયબ મુખ્યમંત્રી

કોરોનાની મહામારી અંતર્ગતરાજયની વિકાસયાત્રા અવિરત રહે એ માટે જનહિતના કામોને પ્રાધાન્ય આપીવેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રાજ્યના વિવિધ વિકાસ કામો શરૂ : રૂ. ૯૦૦ … Read More