સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવા બાબતે, કેન્દ્રિય ગૃહમંત્રી(Amit shah)એ કહી મોટી વાત- વાંચો શું કહ્યું શાહે…!

Amit shah: લોકડાઉન સંદર્ભે લોકોને ચિંતા થઈ રહી છે તે અસ્થાને છે. અમે કોઈપણ વસ્તુ લોકોને જણાવ્યા વિના નહીં કરીએ. નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોરોનાના કારણે દેશની હાલત વધુ કફોળી … Read More

મહાકુંભમાં કોરોનાનું સંક્રમણ વધતા વડાપ્રધાન મોદી(PM Narendra Modi)એ કરી આ અપીલ, સ્વામી અવધેશાનંદ ગિરીએ આપ્યું સમર્થન..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી નવી દિલ્હી, 17 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, તેમાં હરિદ્વાર ખાતે … Read More

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણયઃ CBSE ની ધોરણ 10ની પરીક્ષા(CBSE Exam) કરી કેન્સલ અને ધોરણ 12ની મોકૂફ

બોર્ડ પરીક્ષાઓને લઈને બુધવારે, 14 એપ્રિલ શિક્ષણ મંત્રાલય તેમજ સીબીએસઈ(CBSE Exam)ના અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાઈ હતી નવી દિલ્હી, 14 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો … Read More

વધતા કોરોનાના કેસ જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવા(postpone panchayat election)ની માગણી કરી… ટ્વીટ દ્વારા જણાવી લખનઉની હાલત

લખનઉ, 14 એપ્રિલઃ ભાજપના સાંસદ કૌશલ કિશોરે ટ્વીટ કરીને ચૂંટણી પંચ(postpone panchayat election)ને અપીલ કરી છે કે લખનઉમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ છે. લખનઉમાં હજારો પરિવાર કોરોનાની ઝપેટમાં ખરાબ રીતે … Read More

બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ(ambedkar jayanti) વડાપ્રધાને મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી, યુવાઓને આપ્યો આ સંદેશ

નવી દિલ્હી, 14 એપ્રિલઃ દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકર(ambedkar jayanti)ની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સાથે જ બાબાસાહેબનો સંઘર્ષ … Read More

Bengal Election: એવુ તો શું થયું? કે ચૂંટણી પંચે પ્રચાર અંગે મમતા બેનર્જી પર મૂક્યો પ્રતિબંધ- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોલકત્તા, 12 એપ્રિલઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીના ચૂંટણી(Bengal Election) પ્રચાર પર ચૂંટણી પંચે (EC) 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીને આદર્શ આચાર સંહિતાના … Read More

આજથી વડાપ્રધાન મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નો કર્યો પ્રારંભ, લોકોને કરી આ 4 અપીલ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેવી સ્થિતિમાં આજે વડાપ્રધાન મોદીની સૂચના પર દેશભરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. … Read More

CRPF જવાન રાકેશ્વર સિંહ મન્હાસને નક્સલીઓએ 5 દિવસ બાદ આ કારણે છોડી મૂક્યો,જવાનની પત્ની અને ચાર વર્ષની દીકરી વડાપ્રધાનનો આભાર માન્યો!

નવી દિલ્હી: CRPF જવાન રાકેશ્વર સિંહ મન્હાસને નક્સલીઓએ 5 દિવસ બાદ ગઈ કાલે 8 એપ્રિલના રોજ છોડી મૂક્યો. પરંતુ આ નક્સલીઓ જે રીતે જવાનને બંધક બનાવીને લાવ્યા, તેમને અપમાનિત કર્યા અને … Read More

એક અઠવાડિયામાં ગુજરાત(gujarat)માં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા, વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ

ગાંધીનગર, 08 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણની રણનીતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના નિયંત્રણ માટે અમલી બનાવાતા … Read More

આજે વહેલી સવારે પીએમ મોદી(PM Narendra Modi)એ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

નવી દિલ્હી, 08 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે મે આજે દિલ્હી એમ્સ ખાતે … Read More