રાજ્ય સરકાર મૃત્યુ આંક છુપાવતી નથી: પ્રદીપસિંહ જાડેજા(pradipsinh jadeja)એ મહત્વનું નિવેદન, વાંચો વધુમાં શું કહ્યું ગૃહ રાજ્ય મંત્રીએ..!

ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા છે: pradipsinh jadeja પરિવારમાં થતા મૃત્યુનો સમય– મરણ … Read More

આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા(Rath pooja) કરવાની વિધિ થઇ, રાજ્યગૃહમંત્રી રહ્યાં હાજર

અમદાવાદ, 14 મેઃRath pooja: આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા કરવાની વિધિ કરાઈ હતી. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન(Rath pooja) કરવામાં આવ્યુ હતું. … Read More

વધતા સંક્રમણના કારણે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન(inauguration) કરવામાં આવ્યું રદ્દ, રાજ્યગૃહમંત્રી કરવાના હતા ઉદ્ધાટન

શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડની શરૂઆત– જેનુ ઉદ્ધાટન (inauguration) રાજ્યગૃહમંત્રી કર્યુ હતુ..! ગાંધીનગર, 06 મેઃ inauguration સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. હોસ્પિટલો પણ ખાલી નથી તેવા સંજોગોમાં પણ … Read More

અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત-૧૦૮ કોવિડ બેડની ક્ષમતા ધરાવતું આ સેન્ટર આગામી સમયમાં ૫૦૦ બેડસુધી લઈ જવાશે

‌‌વટવા-રામોલ-વસ્ત્રાલ હાથીજણ વિસ્તારના નગરજનો માટે આ કોવિડ કેર સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે:શ્રી પ્રદિપસિંહ જાડેજા આઇસોલેસનની સુવિધા ન હોય તેવા પરિવારો માટે વટવા વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત કરાયું … Read More

વિધાનસભાગૃહમાં સરકાર લવ-જેહાદ(love-jihad law)નો કાયદો કરશે પસાર, જાણો કેટલા વર્ષની સજા અને દંડની ચુકવવી પડશે રકમ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 01 એપ્રિલઃ આજે વિધાનસભા ગૃહમાં ધર્મ સ્વંતત્રય વિધેયક લાવવામા આવશે. આજે ગુજરાત વિધાનસભામાં ચાર વિધેયક રજૂ કરવામાં આવશે, જેમાં ધર્મ સ્વતંત્ર્ય વિધેયક પર સૌની નજર રહેશે. જે અંતર્ગત ગુજરાતમાં … Read More

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind) બે દિવસીય ગુજરાતની મુલાકાતે, નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીએ કર્યુ સ્વાગત

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind) ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ … Read More

રાજ્યમાં રાત્રી કરફયૂ વિશે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

ગાંધીનગર, 28 જાન્યુઆરીઃ કોરોનાના કેસ વધતા ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કરફયૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે રાત્રી કર્ફ્યુને લઇને પડતી તકલીફને લઇને પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છેકે રાત્રી … Read More

છેલ્લા પાંચ વર્ષમાં ૫૦ હજારથી વધુ લોકરક્ષક પોલીસ જવાનોની ભરતી, વધુ ૧૨ હજાર લોકરક્ષકની ભરતી કરાશે

ગાંધીનગર,07 જાન્યુઆરીઃ ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-૧૩ના ૪૩૮ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો … Read More