૧૧૩ દિવસ સુધી કોરોનાની સારવાર બાદ સાજા થઈને ડિસ્ચાર્જ લેતા હોય એવો ભારતભરમાં સૌ પ્રથમ કિસ્સો સોલા સિવિલ હોસ્પિટલના

હારશે કોરોના જીતશે ગુજરાત રાજય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને મહામૂલી માનવ જીંદગી બચાવવાના નિર્ધારને મળી અપ્રતિમ સફળતા અમારા માટે નાણાં મહત્વના નથી, પ્રત્યેક નાગરિકની મહામૂલી જીંદગી બચાવવી એ જ અમારો … Read More

૪૫૦ વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી: નિતિનભાઇ પટેલ

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કોરોના કામગીરીનો ચિતાર રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાં 450 સ્વસ્થ વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો એક પણ આડઅસરનો કેસ … Read More

વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક (HFNC)

I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો સંક્રમિત થયા છે… સંકલન: અમિતસિંહ ચૌહાણ ૦૩ સપ્ટેમ્બર:કોરોનાના માઇલ્ડ એટલે … Read More

સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં ૧૦૦૦ જેટલી જટિલ સર્જરી કરવામાં આવી

કોરોનાકાળમાં સેવા-સુશ્રુષાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં ૧૨ હજાર થી વધારે ઓપીડી…૧૦૦૦ જેટલી જટિલ સર્જરી કરવામાં આવી આલેખનઃ અમિતસિંહ ચૌહાણ અમદાવાદમાં સોલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ … Read More