Attack on hindu temple: મંદિર તોડનારાની તુરંત ધરપકડ કરો, દેશમાં બીજા મંદિરો ન તૂટે તે માટે પગલાં ભરોઃ પાક.ના મુખ્ય ન્યાયધીશનો સરકારને આદેશ

Attack on hindu temple: સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની સરકાર અને પોલીસની ઝાટકણી કાઢીને ભાંગફોડિયા તત્વોને તુરંત પકડી લેવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં, હવે પછી મંદિરો ન તૂટે તેવા … Read More

Reliance future group deal: રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવવામાં આવી- વાંચો શું છે મામલો?

Reliance future group deal: રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલને ઝાટકો, સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો બિઝનેસ ડેસ્ક, 06 ઓગષ્ટ: Reliance future group deal: રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ … Read More

Supreme court: હોસ્પિટલ પૈસાની કમાણી કરવાનું મશીન બની ગયુ છે, આવી હોસ્પિટલ બંધ કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું..!

Supreme court: જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે ગુજરાતમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી હોસ્પિટલો સામે પગલાં નહીં ભરવાના ગુજરાત સરકારના પગલાંની પણ ઝાટકણી કાઢી અમદાવાદ,20 જુલાઇઃ Supreme … Read More

Notice to state centre: લોકડાઉનને લઇ કેન્દ્રનો રાજ્યોને આદેશ, વાંચો શું કહ્યું?

Notice to state centre: ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને દરેક રાજ્યોને કહ્યું છે કે જ્યાં પણ કોરોનાના નિયમો તુટે ત્યાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવે નવી દિલ્હી, 15 જુલાઇઃNotice … Read More

Twitter: દિલ્હી હાઈકોર્ટે નવા IT નિયમોના ઉલ્લંઘન પર કેન્દ્રને કાર્યવાહી માટે સ્વતંત્રતા આપી!

Twitter: ટ્વિટર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં 28 મેએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ અમિત આચાર્યએ ફરિયાદ નોંધાવી હતી નવી દિલ્હી, 09 જુલાઇઃ Twitter: નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર … Read More

Puri rathyatra: સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં પુરી સિવાય અન્ય સ્થળોએ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવાની અરજી ફગાવી- વાંચો શું છે મામલો?

Puri rathyatra: રાજ્ય સરકારે કહ્યું ઓરિસ્સાના અન્ય શહેરોમાં અને ગામોમાં રથયાત્રાની મંજૂરી નહિ આપવાથી લોકોની આસ્થા પ્રભાવિત નહિ થાય નવી દિલ્હી, 06 જુલાઇઃPuri rathyatra: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બરીપ્રાદામાં ભગવાન … Read More

corona compensation: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ સરકારને કહ્યું- ‘કોરોનાથી થયેલા મૃત્યુનું વળતર આપવું જ પડશે, રકમ કેન્દ્ર પોતે નક્કી કરે’- વાંચો શું છે મામલો?

corona compensation: સુપ્રીમ કોર્ટે એમ પણ સ્વીકાર્યું હતું કે, કોવિડના કારણે થયેલા મૃત્યુ સામે 4 લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય નવી દિલ્હી, 30 જૂનઃ corona compensation: સુપ્રીમ કોર્ટે બુધવારે … Read More

ધોરણ-12ની પરીક્ષા પર કોલેજમાં એડમિશનને લઇ સુપ્રીમ કોર્ટે CBSE-ICSEની આ નીતિને આપી મંજૂરી- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 23 જૂનઃ સીબીએસઈ અને આઈસીએસ(CBSE-ICSE)ઈની ધોરણ-12ની પરીક્ષા સાથે જોડાયેલી નીતિને સુપ્રીમ કોર્ટે આજે મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, તેમાં વિદ્યાર્થીઓની જરૂરીયાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં બધા … Read More

CBSE 12th Result 2021: असंतुष्ट छात्रों की परीक्षा अगस्त में होगी, सीबीएसई का सुप्रीम कोर्ट में जवाब

CBSE 12th Result 2021: सीबीएसई बोर्ड ने 12 वीं के असंतुष्ट छात्रों की परीक्षा अगस्त-सितंबर में कराने की बात की है नई दिल्ली, 21 जूनः CBSE 12th Result 2021: सुप्रीम … Read More

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ(supreme court)માં આપ્યું સોગંદનામું: કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવા શક્ય નથી..!

નવી દિલ્હી, 20 જૂનઃ સુપ્રીમ કોર્ટ(supreme court)માં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા … Read More