ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ

ગાંધીનગર, 08 મેઃ કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે.  રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે નવ આઈએએસ(IAS) અધિકારીઓની … Read More

રાજપીપલા સિંચાઇ યોજના ના વિવાદાસ્પદ. કાર્યપાલક ઈજનેર ની આખરે થઇ બદલી.

કેવડિયા મુકામે રાષ્ટ્રપતિ. ના કાર્યક્રમ વખતે ફરજ માં બેદરકારી બદલ તંત્ર એ નોટિસ ફટકારી હતી અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૧ જાન્યુઆરી: રાજપીપલા ની કરજણ સિંચાઈ યોજના. વિભાગ -4 ના … Read More