Hare Krishna: હું ક્રિષ્ન બનવા રડતી તી, કરી ધારણ વેશ ક્રિષ્નનો..

Hare Krishna: ભૂતકાળમાં ડોકિંયુ કરું તો, સ્મરણ થાય છે. કે, ધૂળમાં રમવાની ઉંમરમાં હું ક્રિષ્ન બનવા રડતી તી, કરી ધારણ વેશ ક્રિષ્નનો, નગર આંખુ ફરતી તી, ખખડાવી દરવાજા રણછોડનાં, હું … Read More

Krishna Janmashtami-2023: મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું, મન કહે, બોલ તને કાના, કૃષ્ણ કે દ્વારકાધીશ ને મળાવું.

જન્માષ્ટમી (Krishna Janmashtami) પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!! Krishna Janmashtami: સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર … Read More

Wounds in life: કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે: ચૌધરી રશ્મિકા “રસુ “

શીર્ષક ☛ ઘાવ (Wounds in life) Wounds in life: જીવન કુદરતે આપેલી એક સુંદર ભેટ છે. આ જીવન જેટલું આપણે સહેલું માનીએ છીએ તેટલું એ સહેલું હોતું નથી. જીવનમાં દરેકને મુશ્કેલીઓ … Read More

Naag Panchami Puja: નાગ પંચમી: લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે: વૈભવી જોશી

Naag Panchami Puja: આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોનાં ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનાં અધિપતિ … Read More

Naag Panchami: શ્રાવણ માસમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. જાણો મહત્વનાં તહેવારો વિશે…

Naag Panchami: આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે … Read More

Parents & Kids: જન્મ આપીને પછી જે માતા-પિતા બાળકને ફેંકી કે તરછોડી દે છે તેઓ અંદરથી….

કરામતી કૃષ્ણત્વ ! (Parents & Kids) Parents & Kids: આપણા સહુના જીવનના દરેક તબક્કામાં શ્રીકૃષ્ણનું જીવનકવન પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલું જ છે. તેમની લીલામાં તથ્યો સમાયેલા જ છું. શ્રી કૃષ્ણના … Read More

Busy Life: જીવી ગયા…

Busy Life: ભાગદોડવાળી જિંદગીને અમે તો જીવી ગયા, Busy Life: ભાગદોડવાળી જિંદગીને અમે તો જીવી ગયા,અનેકવાર મળી હાથતાળી તોપણ જીવી ગયા. કિનારે બેઠેલાને મોજું આવી મોજથી તાણી ગયું,વચ્ચે ટકરાયો પથ્થરને … Read More

Kalayug ni Sravana Bhakti: કળયુગની શ્રવણ ભક્તિ

ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિં.(Kalayug ni Sravana Bhakti) હમણાં એક વડીલ મિત્રને(Kalayug ni Sravana Bhakti) ત્યાં મળવા જવાનું થયું તો મેં ફોન કર્યો ,તો ફોનમાં “ભૂલો ભલે … Read More

Samudra manthan: સમુદ્રમંથન વખતે ક્ષીર સાગરમાંથી આસો વદ અમાસનાં દિવસે મા લક્ષ્મી પ્રગટ થયા હોવાનું મનાય છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથનમાં(Samudra manthan) ૧૪ રત્નો ઉત્પન્ન થયાં હતાં. એ હતાં હળાહળ ઝેર, કામઘેનુ ગાય, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, ઐરાવત, કૌસ્તુભમણી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીદેવી, અર્ધચન્દ્ર, … Read More

SPIPA: કલ, આજ ઔર કલ !

SPIPA: UPSC ની તૈયારી માટેનું ઉત્તમ સ્થળ એટલે સ્પીપા : ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને નાગરિક કેન્દ્રિત અને નૈતિકતા પૂર્ણ વહીવટના અમલ માટે ગુણવત્તાયુક્ત તાલીમ આપીને સુશાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે … Read More