Big decision of the indian government: ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં કામદાર પ્રવાસીઓને સેનાના કેમ્પમાં રાખવાનો આપ્યો આદેશ- વાંચો વિગત

Big decision of the indian government: હવે ભારત સરકારે મહત્વનો નિર્ણય જારી કર્યો છે જે પ્રમાણે હવે નક્કી કર્યું છે કે કાશ્મીરમાં કામ કરતા પ્રવાસી મજૂરો અને અન્ય કામદારોને પોલીસ … Read More

Eid Guideline: સરકારે ઇદ-એ-મિલાદ માટે જાહેર કરી ગાઇડલાઇન, જુલૂસમાં 15 લોકો અને 1 વાહનની છૂટ, બીજા વિસ્તારોમાં ફરવાની પરવાનગી નહી

Eid Guideline: ગાઇડલાઇન અનુસાર 15 વ્યક્તિઓને એક વાહનમાં નિકળવાની છૂટ આપવામાં આવી છે. જુલૂસ ફક્ત એક દિવસ જ કાઢી શકશે ગાંધીનગર, 18 ઓક્ટોબરઃ Eid Guideline: ગુજરાત સરકરે મંગળવારે યોજાનારા મુસ્લિમોના … Read More

Red alert of heavy rain in uttarakhand: ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ચારધામ યાત્રા રોકવામાં આવી- વાંચો વિગત

Red alert of heavy rain in uttarakhand: રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ એસડીઆરએફની 29 ટીમોને પ્રદેશના અલગ અલગ … Read More

Fire in surat packaging company: સુરતમાં પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી, બે મજૂરના મોત, વાંચો વિગત

Fire in surat packaging company: હાઈડ્રોલિક લિફ્ટ દ્વારા 125થી વધારે મજૂરોને બચાવી લેવાયા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની કેટલીક ગાડીઓ હજુ પણ હાજર છે સુરત, 18 ઓક્ટોબરઃ Fire in surat … Read More

Ayodhya Ram Mandir: સૂર્યના કિરણો અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહને પ્રકાશમાન થાય તેવી, નવી ડિઝાઈન પર વિચારણા

Ayodhya Ram Mandir: મંદિરના ગર્ભગૃહની ડિઝાઈન ઓરિસ્સાના સુપ્રસિધ્ધ કોણાર્ક મંદિર જેવી રાખવા માટે વિચારણા અયોધ્યા, 17 ઓક્ટોબરઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહનુ નિર્માણ 2023 સુધીમાં પૂરૂ … Read More

shahid harish parmar: ખેડા જીલ્લાના વીર શહીદ હરેશભાઇ પરમારને મારી શ્રધાંજલિ….

shahid harish parmar: કદીય ન વિસરાય તેવી યાદ… મારુ ગામ સદા હસતુ રહે,મારું વતન સલામત રહે તેભાવના સાથે હું આ દુનિયા છોડી ચાલ્યો જાવ છું,દરેકના દિલમાં ક્યારેય ન વિસરી શકાય … Read More

Counseling of Aryan: આર્યનનું કસ્ટડીમાં સતત થઇ રહ્યું છે કાઉન્સલિંગ, આર્યને કહ્યું કે, ‘હું ચોક્કસપણે આવું કંઈક કરીશ, જેનાથી તમને મારા પર ગર્વ થશે

Counseling of Aryan: આર્યને તેને કહ્યું કે જેલમાંથી બહાર આવ્યા બાદ તે ગરીબો અને નબળા લોકોની મદદ કરશે. કાઉન્સેલિંગ સેશનમાં આર્યને એમ પણ કહ્યું હતું કે તે ક્યારેય કંઈ ખોટું … Read More

Maa shakti viday geet: હૈયુ કેવી રીતે જીરવી લેશે…

Maa shakti viday geet: ઉગતો સુરજ અમારે મન ઉદાસી લાવશે માડી,આપણે જુદા પડશુ માડી આ વેદના હૈયું કેવી રીતે જીરવી લેશે… માડી નવદાડા સાથે રહ્યા નેમિત્રતાની માયા તમે લગાડી આમ … Read More

Farrukh jaffar: બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું 89 વર્ષે નિધન, રેખા સ્ટાર્રર ફિલ્મ ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Farrukh jaffar: ફારુખ જાફરે ૨૦૨૦માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભની પત્નીનો રોલ કર્યો હતો બોલિવુડ ડેસ્ક, 17 ઓક્ટોબરઃ Farrukh jaffar: અભિનેત્રી ફારુખ જાફરનું ૮૯ વરસની વયે બ્રેન સ્ટ્રોકના … Read More

Government big decision: સરકારી વિભાગમાં નોકરી કરતા પતિ-પત્નીની એક જ જગ્યાએ થઇ શકશે બદલી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

Government big decision: નોકરી પર અલગ-અલગ સ્થળો પર રહેવાથી મુશ્કેલીનો સામનો કરી રહેલા હજારો દંપત્તિને આ નિર્ણયથી ફાયદો થશે ગાંધીનગર, 17 ઓક્ટોબરઃ Government big decision: સરકારી વિભાગમાં સેવા કરતા પતિ-પનીને … Read More