ગુજરાત કોગ્રેસ(gujarat congress) નેતાઓએ સીએમ રુપાણીને આવેદન પત્ર આપીને કરી આરોગ્ય સારવાર અંગે સુવિધાની માંગણી- વાંચો આવેદન પત્ર

પ્રતિ,શ્રી વિજયભાઈ રૂપાણી,માન. મુખ્યમંત્રીશ્રી,ગાંધીનગર, ગુજરાત. બાબત : હાલ કોરોનાની મહામારીથી સંપૂણ ધ્વસ્ત થયેલી આરોગ્ય વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા તથા સારવાર અંગે સત્વરે સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબત. સ્નેહી શ્રી, કુશળ હશો,આપણે સૌ … Read More

કોરોનાના વધતા કેસો વચ્ચે રાહતના સમાચારઃ RBIએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે આટલા હજાર કરોડ આપ્યા

બિઝનેસ ડેસ્ક, 05 મેઃ કોરોનાની બીજી લહેરની વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના  ગવર્ન શક્તિકાંત દાસે  આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર શક્તિકાંત દાસ એ કહ્યું કે કોરોના મહામારીની … Read More

નિઃશુલ્ક ભોજન સેવાઃ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે જાણીતા શેફ સંજીવ કપૂર(chef sanjeev kapoor ) બન્યા “અન્નપૂર્ણા”

ભારતના પ્રતિષ્ઠીત શૅફ સંજીવ કપૂર અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને નિ:શુલ્ક ભોજન પુરુ પાડવાનું શરુ કર્યું કોરોના વોરિયર્સ – તબીબો માટે સંજીવ કપુર(chef sanjeev kapoor) કરી ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા અહેવાલ- … Read More

FactCheck: તમને પણ કોઇએ કહ્યું છે કે- નાકમાં લીંબુનો રસ નાંખવાથી કોરોના ભાગી જાય છે, તો જરુર વાંચો આ હકીકત

જાણવા જેવુ, 05 મેઃ હાલ કોરોનાનો કહેર દેશમાં વધી રહ્યો છે. તેવામાં લોકો વિવિધ પ્રકારના નુસ્ખા અપનાવી રહ્યા છે. ઘણા લોકો ઓક્સિજનની ઉણપ પર અજમા કપૂરની પોટલી સુંગવાનું કહે તો … Read More

ટીકા થતા AMCએ રસીકરણને લઇ નિર્ણય બદલ્યોઃ આજથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને અપાશે રસી- વાંચો શું છે મામલો

અમદાવાદ, 05 એપ્રિલઃ ગુજરાત સરકારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસી લેવા માટેની અપીલ કરી છે. પરંતુ હજી 45 વર્ષથી વધુ પહેલો ડોઝ પણ બાકી છે અને ઘણા સિનિયર સિટિજનોને પણ … Read More

Positive story: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો, વાંચો આ દમદારી દાદી વિશે…

– સ્મીમેરમાં દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ ૮૬ ટકા હતું, જે સમયસર સારવારના પરિણામે ૯૫ ટકા થયું – નવસારીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ન મળતાં સ્મીમેરમાં રિફર કરાયા હતાં Positive … Read More

Big breaking: ગુજરાતના રાત્રી કરફ્યુને લઇ સરકારે લીધો મહત્વનો નિર્ણય, 36 શહેરોમાં લાગુ થયા નવા નિયમો- શું ખુલ્લુ રહેશે અને શું બંધ? વાંચો સંપૂર્ણ અહેવાલ

Big breaking: ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત … Read More

સરાહનીય કામગીરી: સુરત નવી સિવિલ(surat new civil)ના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટે બે મહિનામાં દર્દીઓના અંદાજિત 3.50 લાખ જેટલા રિપોર્ટ કર્યા

surat new civil: રિપોર્ટ તૈયાર થયાના ૧૦ સેકન્ડમાં ડોકટર ટેલિગ્રામ ચેનલની મદદથી પોતાના મોબાઈલ પર જોઈ શકે છે સુરત, 04 મે: કોરોનાના કહેર વચ્ચે સિવિલ(surat new civil) હોસ્પિટલનું સમગ્ર તંત્ર … Read More

ગુજરાતના મુખ્યમંત્રી(CM vijay rupani) જૂનાગઢ સિવિલની મુલાકાતે, દર્દીઓની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી-તેમના સંબંધીઓ સાથે વાત કરી

ગાંધીનગર, 04 મેઃ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM vijay rupani) જૂનાગઢની મુલાકાતે ગયા અને કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરે તે પહેલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. … Read More