WR train: ગાંધીધામ-નાગરકોઈલ, વેરાવળ-બાંદ્રા અને ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે
WR train: માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ , ૧૮ મે: WR train: વર્તમાન પરિસ્થિતિમાં મુસાફરોની સંખ્યા ઘટાડાને કારણે ગાંધીધામ-નાગરકોઈલ સાપ્તાહિક સ્પેશિયલ રદ રહેશે. તથા વાવાઝોડા તાઉતે ને … Read More
