Canceled Trains Updates: રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

Canceled Trains Updates: પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને લીધે, રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રાજકોટ, 12 ઓકટોબર: Canceled Trains Updates: ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર … Read More

Canceled Train Update: અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

Canceled Train Update: પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. અમદાવાદ, 11 ઓકટોબર: Canceled Train Update: ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન … Read More

UPI lite Transaction Update: UPI ટ્રાન્ઝેક્શન હવે વધુ સરળ બનશે; વાંચો વિગત

UPI lite Transaction Update: RBI ગવર્નરે UPI ટ્રાન્ઝેક્શનને લઇ આપ્યુ મોટુ અપડેટ, ડિજિટલ પેમેન્ટ થશે વધુ સરળ- વાંચો વિગત બિઝનેસ ડેસ્ક, 10 ઓક્ટોબરઃ UPI lite Update: UPI lite Transaction Update: રિઝર્વ … Read More

16 Festival Trains: રાજકોટ ડિવિઝનથી 16 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું થશે સંચાલન

16 Festival Trains: પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનથી વિવિધ સ્થળો માટે 8 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન રાજકોટ, 11 ઓકટોબર: 16 Festival Trains: ભારતીય રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 … Read More

Mohammed Siraj: ઝડપી બોલર મોહમ્મદ સિરાજે સંભાળ્યુ DSPનું પદ; વાંચો વિગત..

Mohammed Siraj: ભારતીય ક્રિકેટરે સંભાળ્યુ DSPનું પદ, ખેલાડીએ તેલંગાણાના મુખ્યમંત્રીનો માન્યો આભાર સ્પોર્ટ્સ ડેસ્ક, 11 ઓક્ટોબરઃ Mohammed Siraj: ભારતીય ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ … Read More

Official Language Fortnight-2024: રાજકોટ રેલ્વે ડિવિઝન ખાતે રાજભાષા પખવાડા-2024 નો એવોર્ડ વિતરણ સમારોહ સંપન્ન

રાજકોટ, 11 ઓકટોબર: Official Language Fortnight-2024: રાજભાષા પખવાડાનું તાજેતરમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર દ્વારા ઇનામ વિતરણ સાથે સમાપન થયું. આ પ્રસંગે અધિક મુખ્ય રાજભાષા અધિકારી, એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, … Read More

Rajkot Division: રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રને સોંપ્યો

Rajkot Division: રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝ ના લીધે સગીર છોકરાને સલામત રીતે બાળ કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યો રાજકોટ, 11 ઓકટોબર: Rajkot Division: રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના સ્ટાફ શ્રી વિશાલ … Read More

Mata Mahagauri: જાણો, દુર્ગાપૂજાનાં આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન

Mata Mahagauri: નવરાત્રિનું મહાપર્વ વિદાય લેવાની તૈયારીમાં છે. જોતજોતામાં નવલી નવરાત્રિની આઠમ પણ આવી ગઈ. આઠમનાં દિવસે માતાની આરાધનાની સાથે પૂજા-અર્ચના, જપ, તપ, ઉપવાસ, હવન અને ખાસ તો નૈવેદ્યનું વિશેષ … Read More

Mata Kalratri: આજે જાણો; માતા કાળરાત્રિની પૂજાનું મહત્વ

સપ્તમીનાં દિવસે મા દુર્ગાનાં સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. આસુરી તત્ત્વો માટે તેઓ સાક્ષાત કાળ હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે. Mata Kalratri: ભય અને અભય, આ બંને … Read More

Okha-bhagat ki kothi festival tain: ઓખા-ભગત કી કોઠી વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Okha-bhagat ki kothi festival tain: ટિકિટોનું બુકિંગ 9 ઓક્ટોબરથી થશે શરૂ રાજકોટ, 08 ઓકટોબર: Okha-bhagat ki kothi festival tain: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે ઓખા-ભગત કી કોઠી વચ્ચે વિશેષ ભાડા … Read More