India 1st Vande Metro train: ભુજ થી અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે

India 1st Vande Metro train: 16 સપ્ટેમ્બરથી ભુજ થી અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે. અમદાવાદ, 15 સપ્ટેમ્બર: India 1st Vande Metro train: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 … Read More

Rajkot-Barmer Train News: રાજકોટ-બાડમેર વચ્ચે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

Rajkot-Barmer Train News: ટિકિટો નું બુકિંગ 15મી સપ્ટેમ્બર થી થશે શરૂ રાજકોટ, 13 સપ્ટેમ્બર: Rajkot-Barmer Train News: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર … Read More

Dandiya Queen Falguni Pathak: સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

Dandiya Queen Falguni Pathak: 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર 2024 સુધી ચાલશે મુંબઈ. 13 સપ્ટેમ્બર: Dandiya Queen Falguni Pathak: બોરિવલીમાં બહુપ્રતિક્ષિત નવરાત્રિ ઉત્સવ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ઉજવવાની તડામાર તૈયારી … Read More

CM Bhupendra Patel report Card: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ

CM Bhupendra Patel report Card: મુખ્યમંત્રીના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે સફળતાપૂર્વક જી20 મીટિંગો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન કર્યું રિપોર્ટઃ રામ મણિ પાંડેય ગાંધીનગર, 12 સપ્ટેમ્બર: CM Bhupendra … Read More

Amdavad-Gandhinagar Metro: હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો

Amdavad-Gandhinagar Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભ મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે ગાંધીનગર 11 સપ્ટેમ્બર: Amdavad-Gandhinagar Metro: અમદાવાદ અને ગાંધીનગરમાં … Read More

Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ; જાણો કેમ?

Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ મનાય છે. ભાદરવા સુદ આઠમનાં દિવસે મથુરા પાસેનાં બરસાનામાં મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં શ્રી કૃષ્ણપ્રિયા … Read More

Lakhpati Didi: ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’

Lakhpati Didi: ૧૦૦% ‘હેન્ડમેડ અને હોમમેડ’ સર્ટિફાઇડ નેચરલ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’ સખી મંડળની સ્થાપનાના પ્રથમ વર્ષે જ અંદાજે રૂ.૩૦ … Read More

Canceled Train Updates: ઓડ-થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.

Canceled Train Updates: મેમુ ટ્રેન 11 સપ્ટેમ્બર 2024 થી 24 સપ્ટેમ્બર 2024 સુધી રદ રહેશે. જેની વડોદરા, 10 સપ્ટેમ્બર: Canceled Train Updates: પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના આણંદ – ગોધરા સેક્શનના … Read More

Rajkot Railway Division’s solar energy initiative: સૌર ઉર્જાનો ઉપયોગ કરવા રાજકોટ રેલવે ડિવિઝનની પહેલ

રાજકોટ, 10 સપ્ટેમ્બર: Rajkot Railway Division’s solar energy initiative: પશ્ચિમ રેલ્વેનો રાજકોટ ડિવિઝન 2030 સુધીમાં “નેટ ઝીરો કાર્બન એમિટર” હાંસલ કરવાના ભારતીય રેલ્વેના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે. રાજકોટ ડિવિઝનલ રેલ્વે … Read More

Pradhan Mantri Awas Yojana: ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ

Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 8.68 લાખથી વધુ આવાસો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન ગાંધીનગર, 10 સપ્ટેમ્બર: Pradhan … Read More