Noida International Airport Inauguration: યુપી હવે 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જાણો આ એરપોર્ટ વિશે

Noida International Airport Inauguration: મોદીએ સંબોધનમાં કહ્યું કે, જેવર એરપોર્ટ કનેક્ટિવિટીને સરળ બનાવશે. તે યૂપીને આંતરરાષ્ટ્રિય બજારો સાથે સીધુ કનેક્ટ કરશે. ખેડૂત ફળ, શાકભાજી, માછલીને ઝડપથી એક્સપોર્ટ કરી શકશે નવી … Read More

Kirti azad join TMC: કીર્તિ આઝાદ કોંગ્રેસ છોડી,દીદીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા- વાંચો વિગત

Kirti azad join TMC: કિર્તી આઝાદની સાથે જનતાદળ(યુ)ના ભૂતપૂર્વ મહામંત્રી પવન વર્મા પણ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા નવી દિલ્હી, 24 નવેમ્બબર: Kirti azad join TMC: કોંગ્રેસના નેતા કિર્તી આઝાદ મંગળવારે … Read More

Discount on liquor:આ રાજ્યમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા બંને ડોઝ લેનારાઓને દારુ 10 ટકા સસ્તો આપવા નિર્ણય

Discount on liquor: દારૂ પર છૂટ મેળવવાની ઈચ્છા ધરાવનારા લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે ફરજિયાત રહેશે મધ્ય પ્રદેશમાં શરાબનું સેવન કરનારા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા … Read More

Gautam Gambhir received a threat: ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી, સુરક્ષામાં કરાયો વધારો

Gautam Gambhir received a threat: ગંભીરે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને આઈએસઆઈએસ કાશ્મીરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે નવી દિલ્હી, 24 નવેમ્બરઃ Gautam Gambhir received a … Read More

President awards Vir Chakra to Abhinandan: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અભિનંદન વર્ધમાનને વીર ચક્રનું સન્માન- વાંચો વિગત

President awards Vir Chakra to Abhinandan: હુમલા વખતે ભારતે મિરાજ-૨૦૦૦ વિમાનો વાપર્યા હતા. આ ફાઈટર વિમાનોએ ઈઝરાયેલી બનાવટના ૯૦ કિલોગ્રામનો એક એવા પાંચ સ્પાઈસ-૨૦૦૦ બોમ્બ આતંકી કેમ્પો પર વરસાવ્યા હતા … Read More

15 MLAS took oath as ministers in Rajasthan: કેબિનેટમાં ફેરબદલ, અસંતુષ્ટો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ-વાંચો કેબિનેટના સભ્યો વિશે

15 MLAS took oath as ministers in Rajasthan: કોંગ્રેસે આ મંત્રીમંડળ પુન:રચનામાં ગેહલોત અને પાયલટ જૂથની વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તે હિસાબથી ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવ્યો … Read More

Grenade attack on pathankot: પઠાણકોટ છાવણી પર ગ્રેનેડ વડે હુમલો, સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ- વાંચો વિગત

Grenade attack on pathankot: એસએસપી પઠાણકોટ સુરિંદર લાંબા સહિત પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે નવી દિલ્હી, 22 નવેમ્બરઃGrenade attack on pathankot: … Read More

Experts opinion about farm law: કૃષિ કાયદા રદ કર્યા બાદ નિષ્ણાંતોએ કહ્યું- કૃષિ કાયદા રદ થતાં કૃષિ ક્ષેત્રે વિકાસ ૧૦ વર્ષ પાછો ધકેલાયો

Experts opinion about farm law: કાયદા રદ થવાથી ઈન્સ્યોરન્સ, ફૂડ પ્રોસેસિંગ, અસંગઠિત સેવા ક્ષેત્રો વગેરે ઉદ્યોગોને ભારે નુકસાન થશે : નિષ્ણાતોની ચેતવણી નવી દિલ્હી, 20 નવેમ્બરઃ Experts opinion about farm … Read More

Houses collapsed in tamilnadu: તમિલનાડુમાં ભારે વરસાદના પગલે મકાન ધસી પડતા 4 બાળકો સહિત 9 લોકોના મોત-વાંચો વિગત

Houses collapsed in tamilnadu: રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કુદરતી હોનારતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી નવી દિલ્હી, 19 નવેમ્બરઃ Houses collapsed in tamilnadu: તમિલનાડુના … Read More

PM takes back farmers law reaction: કૃષિ કાયદા પાછા ખેંચવાના નિર્ણય પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘અન્નદાતાઓએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું’

PM takes back farmers law reaction: પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર … Read More