મહાવીર જયંતીઃ મહાવીર(Mahavir jayanti) સ્વામી તપ કરી રહ્યા હતાં ત્યારે થોડાં ચરવૈયાઓ તેમની સાથે મજાક કરવા લાગ્યાં, વાંચો આ પ્રસંગ અને બોધ

ધર્મ દર્શન, 25 એપ્રિલઃ આજે મહાવીર સ્વામીની જયંતી(Mahavir jayanti) છે. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામી(Mahavir jayanti)એ અહિંસા પરમો ધર્મ સૂત્ર … Read More

રામ ભક્ત હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇ તિરુપતી મંદિર ટ્રસ્ટે કરી જાહેરાત, પુરાવા વિશે પણ વિગતે આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ધર્મ ડેસ્ક, 24 એપ્રિલઃ આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ ભક્ત હનુમાનને અમરત્વનું વરદાન છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી આજે પણ જીવીત છે. તાજેતરમાં જ હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇને … Read More

Covid sandesh: કોરોનાના કપરા સમયમાં આપણી જીવનરુપી નાવ ભગવાનના હાથ- જુઓ વીડિયો

Covid sandesh:પ્રજાથી માંડીને રાજા સુધી, C.M. થી માંડીને P.M.સુધીના સૌ બનતા પ્રયત્ન કરે છે.પરંતુ કોઈને સફળતા મળતી નથી. ડૉક્ટરો પણ હવે કહે છે કે, હવે ભગવાનના હાથની વાત છે… આપ … Read More

શ્રીરામ જન્મોત્સવ: આજે રામનવમી(ramnavmi), શ્રીરામના જન્મ સમયે ગ્રહોની વિશેષ સ્થિતિ અને શુભયોગ બન્યાં હતાં

ધર્મ ડેસ્ક, 21 એપ્રિલઃ આજે રામનવમી(ramnavmi) છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ … Read More

કુમકુમ મંદિર(kumkum mandir) ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી અને ર૮ મો પાટોત્સવ ઓનલાઇન ઉજવાશે..!

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન … Read More

આજથી 19 જુલાઈ સુધી લગ્ન અને દરેક પ્રકારના માંગલિક કાર્યો માટે અનેક શુભ મુહૂર્ત(shubh muhurat) રહેશે

વણજોયા મુહૂર્ત(shubh muhurat)માં ગૃહ પ્રવેશ, સંપત્તિ તથા વાહન ખરીદદારી, લગ્ન, સગાઈ, મુંડન, જનોઈ સંસ્કાર સહિત અન્ય શુભ સંસ્કાર કરી શકાય ધર્મ ડેસ્ક, 17 એપ્રિલઃ 14 એપ્રિલના રોજ સૂર્ય મેષ રાશિમાં … Read More

Swabhav: સ્વભાવ વ્યક્તિના જીવનમાં કેટલુ મહત્વ ધરાવે છે, આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી

Swabhav:સ્વભાવ સારો હોય તો દુશ્મન બનતા નથી, અને દોસ્તો દરેક પળે સાથે ઉભા રહે છે. ધર્મ ડેસ્ક, 15 એપ્રિલઃ Swabhav: આપણે ઘણી વખત સાંભળ્યું હશે આ વ્યક્તિનો સ્વભાવ સારો છે, … Read More

Chaitra Navratri: ચૈત્ર મહિનામાં નિયમિત રીતે આ કાર્ય કરવાથી આવતી ઉપાધી દૂર થશે- જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri)ની શરુઆત થઇ છે. હાલનો સમય દરેક માટે ઉપાધી દાયક છે. કોરોનાની મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, તો બીજી તરફ તહેવારોની … Read More

Chaitra Navratri 2021: કેમ ચૈત્રી નવરાત્રિથી નવવર્ષની શરૂઆત થાય છે? જાણો આ રસપ્રદ વાત

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્રી નવરાત્રી(Chaitra Navratri 2021)નો પ્રારંભ થયો છે. આજના દિવસથી નવા વર્ષ(Chaitra Navratri 2021)ની શરુઆત થાય છે. તેમ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો … Read More

વર્તનની જીવન અસર વિશે જાણો ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા પાસેથી

આવો જાણીએ વર્તનની જીવન પર અસર વિશે શું કહે છે, ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા. ધર્મ ડેસ્ક, 12 એપ્રિલઃ tarot card reader: જીવનને સરળ અને સફળ બનાવવા માટે … Read More