Interesting story: પૌરાણિક કથાઃ શા માટે દ્રૌપદીએ ભીમના હાથે કરાવ્યો કિચકનો વધ?, વાંચો આ રસપ્રદ કથા

Interesting story: પહેલા તો સૈલેન્દ્રીએ કિચકને સમજાવ્યો કે હું પતિવ્રતા સ્ત્રી છું. હું મારા પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે કામવાસના કરવાની ઈચ્છા ધરાવતી નથી. તેથી તું તારો વિચાર છોડી … Read More

નંદી(nandi)ના કાનમાં શા માટે મનોકામના કહેવામાં આવે છે ? આવો જાણીએ આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધર્મ ડેસ્ક:nandi: આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ અને નવરાત્ર માનવામાં … Read More

કેદારનાથ બાદ આજે બદ્રીનાથ(badrinath) ધામના કપાટ વિધિ વિધાનથી બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા, જુઓ ફોટોઝ

ધર્મ ડેસ્ક, 18 મેઃ દેશમાં તણાવનો માહોલ છે એક તરફ કોરોના જેવી મહામારીનો અંત નથી તો બીજી તરફ વાવાઝોડાથી ભયનો માહોલ ચારે તરફ નુકસાની જ થઇ રહી છે. તેવામાં ઇશ્વરના … Read More

Kumkum mandir prayer: કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.

Kumkum mandir prayer: તાઉન્તે ના વાવાઝોડાની મહા ઉપાધિ આવી પડી છે ત્યારે આપણે સૌ કોઈએ એક થવું જોઈએ અને આપણાથી જે થઈ શકે તે સર્વ પ્રકારની મદદ માટે આપણું તન,મન … Read More

આવો, જાણીએ ગરુડ પુરાણ(garuda purana) અનુસારઃ મૃત્યુના 47 દિવસ સુધી આત્મા સાથે શું થાય છે?

ધર્મ ડેસ્ક:garuda purana: મૃત્યુ જીવનનું એક એવું સત્ય છે જે અટલ છે. જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. શ્રીમદ્દ ભગવત્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ … Read More

Dwarkadhish: દ્વારકામાં ભગવાન શ્રીદ્વારકાધીશ ને અખાત્રીજના પાવન અવસરે ચંદનનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો

Dwarkadhish: કોરોના વાઈરસની મહામારીને લીધે બંધ દ્વારે અક્ષય તૃતીયાની ઉજવણી કરવામાં આવી અહેવાલ: જગત રાવલજામનગર, ૧૪ મે: Dwarkadhish: ઉનાળાની ઋતુ હોવાથી પરંપરાગત રીતે ઠાકોરજીને કેરી-શિખંડ જેવા ઠંડા વ્યંજનોનો ધરાયો ભોગ, … Read More

અખાત્રીજ(akshaytrutiya)નું મહત્વઃ ખેડૂતો માટે ખાસ છે આજનો દિવસ, વાંચો વિગતે

ધર્મ ડેસ્ક, 13 મેઃ અખાત્રીજ(akshaytrutiya)નો મહિમા ત્રેતા યુગથી છે. જી, હાં વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે. આ દિવસે … Read More

Parshuram jayanti: આજના પર્વેે વાંચો, ભગવાન પરશુરામના જન્મની દંતકથાઓ

ધર્મ ડેસ્ક, 14 મેઃParshuram jayanti: પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજના દિવસે પરશુરામ જયંતી(Parshuram jayanti) છે.. શાસ્ત્રોમાં … Read More

Ambaji temple: કોરોનાના કપરા સમયમાં અંબાજી મંદિર આદિજાતિ બંધુઓની વ્હારે

Ambaji temple: અંબાજી મંદિર દ્વારા માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૨૦ ઓક્શિજન બોટલ અને દાંતા કોવિડ કેર સેન્ટરમાં ૩ ઓક્શિજન કોન્સ્ટ્રેટર અપાયા ઓક્શિજન બોટલના વાહનને કલેકટર આનંદ પટેલેએ પ્રસ્થાન કરાવ્યું અહેવાલ: … Read More

સોમનાથ મંદિર(Somnath temple)નો 71મો પુનઃસ્થાપ્ના દિવસ ઉજવાયો.. કરો 1951ના સોમનાથના દર્શન

ધર્મ ડેસ્ક, 11 મેઃ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ(Somnath temple) જે સ્થાન પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. આજની તારીખ એટલે કે 11 … Read More