Global values: વૈશ્વિક મૂલ્યો, પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Global values: Swamiji ni vani Part-30 Global values: સત્ય બોલવું જોઈએ, કોઈને ઈજા પહોંચાડવી ન જોઈએ, પ્રામાણિક રહેવું જોઈએ, આવું થોડું થોડું આપણે જાણતા હોઈએ છીએ; પણ પૈસા, પ્રમોશન, પ્રતિષ્ઠા … Read More

Vivah Muhurta on Akshay tritiya: દુર્લભ સંયોગ! અખાત્રીજે વણજોયુ મુહૂર્ત હોવા છતાં આ વર્ષે નહીં થાય લગ્ન,વાંચો વિગત

Vivah Muhurta on Akshay tritiya: દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે ગુરુનો નક્ષત્ર 7 મેથી વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ, 31 મે સુધી જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સુધી … Read More

Akshay Tritiya: અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું જોઈએ કે ચાંદી? જાણો વઘુ શુભકારી

Akshay Tritiya: અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ દિવસે તમામ પ્રકારના શુભ અને શુભ કાર્યો કરી શકાય છે ધર્મ ડેસ્ક, 03 મેઃAkshay Tritiya: દેશમાં આ વર્ષે … Read More

Akshaya Tritiya 2024: આ તારીખે છે અખાત્રીજ, જાણો સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત

Akshaya Tritiya 2024: જ્યોતિષ અનુસાર અખાત્રીજ પર લગ્ન, સગાઈ, વિદાય, વાહન અને ઘરની ખરીદી સહિત તમામ શુભ કાર્ય કરી શકાય છે ધર્મ ડેસ્ક, 02 મેઃ Akshaya Tritiya 2024: સનાતન ધર્મમાં … Read More

Uttarvahini Narmada Parikrama: ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે ઉત્તરવાહિની નર્મદા પરીક્રમા, જાણો શું છે આ પરીક્રમાનું મહત્વ?

Uttarvahini Narmada Parikrama: જે ભક્તો મોટી પરિક્રમા ના કરી શકતા હોય તે ચૈત્ર મહિનામાં આ 19 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે ધર્મ ડેસ્ક, 29 એપ્રિલઃ Uttarvahini Narmada Parikrama: માં … Read More

Wall clock vastu Tips: કઇ દિશામાં લગાવવી જોઇએ ઘડિયાળ? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

Wall clock vastu Tips: પોતાના ઘરમાં તૂટેલી કે બંધ પડેલી ઘડિયાળ મુકવાથી બચો ધર્મ ડેસ્ક, 26 એપ્રિલઃ Wall clock vastu Tips: દરેક વ્યક્તિ માટે સમયનું ખૂબ જ મહત્વ હોય છે, … Read More

Hanuman Jayanti: હનુમાનજીનાં જન્મદિવસને જયંતિનાં બદલે જન્મોત્સવ તરીકે જ ઓળખાવવો જોઈએ, જાણો કેમ?

(વિશેષ નોંધ : Hanuman Jayanti: આ લેખ શાંતિથી અને ધીરજથી વાંચી શ્રી રામ ભક્ત હનુમાન વિશે પ્રવર્તતી અમુક ખોટી ધારણાઓ દૂર કરવા સહુ સાથે મળીને પ્રયત્ન કરીયે. આ એક એવું … Read More

Salangpur Hanumanji Temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા

Salangpur Hanumanji Temple: કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થઈ સૌના મંગલની કામના કરતા મુખ્યમંત્રી અમદાવાદ, 24 એપ્રિલ: Salangpur Hanumanji Temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન … Read More

Hatkeshwar Temple:આજે હાટકેશ જયંતી, જાણો વડનગરમાં આવેલા હાટકેશ મંદિરના ઇતિહાસ વિશે…

Hatkeshwar Temple: ગુજરાતમાં PM મોદીના વતન વડનગરમાં લગભગ 2000 વર્ષ જુનુ ઐતિહાસિક હાટકેશ્વર મંદિર આવેલું છે ધર્મ ડેસ્ક, 22 એપ્રિલઃ Hatkeshwar Temple: આજે ચૈત્ર સુદ-૧૪ના રોજ ભગવાન હાટકેશ જયંતીની ઉજવણી … Read More

Bhagwan Mahavir: PM આવતી કાલે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

Bhagwan Mahavir: પ્રધાનમંત્રી આ પ્રસંગે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પ્રસિદ્ધ કરશે જૈન સમાજના સંતો આ પ્રસંગે પધારશે અને મંડળીને આશીર્વાદ આપશે દિલ્હી, 20 એપ્રિલ: Bhagwan Mahavir: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી … Read More