Lakhpati Didi: ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’

Lakhpati Didi: ૧૦૦% ‘હેન્ડમેડ અને હોમમેડ’ સર્ટિફાઇડ નેચરલ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’ સખી મંડળની સ્થાપનાના પ્રથમ વર્ષે જ અંદાજે રૂ.૩૦ … Read More

Pradhan Mantri Awas Yojana: ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ

Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 8.68 લાખથી વધુ આવાસો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન ગાંધીનગર, 10 સપ્ટેમ્બર: Pradhan … Read More

New Traffic Helpline Number: ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન શરૂ

New Traffic Helpline Number: ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી ‘હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨’ શરૂ માર્ગ અકસ્માત કે ટ્રાફિક જામ સહિતની … Read More

Aishwarya Majmudar: વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાં દેશી કલાકારોના તાલે ઝૂમી રહ્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ

Aishwarya Majmudar: વિદેશના શો અંગે જાણકારી આપતા ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા મઝમુદારે જણાવ્યું કે, વિશ્વભરમાં વિવિધ દેશોમાં વસતા માતાજીના ભક્તો સાથે નવરાત્રિની ઉજવણી કરવાનો અનુભવ જ કંઇક અલગ છે. મુંબઈ, 10 … Read More

Rishi Panchami: સનાતન ધર્મમાં સપ્તર્ષિઓનું વિશેષ સ્થાન; આજે ઋષિ પંચમી વ્રત-પૂજા

Rishi Panchami: આજે ભાદરવા માસનાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઋષિ પંચમી વ્રત-પૂજા કરવામાં આવે છે. અમારા સિડનીનાં સમયાનુસાર પાંચમની તિથિનો પ્રારંભ ગઈ કાલે રાત્રે ૧૦ઃ૦૭ મિનિટે થયો જે આવતી કાલે … Read More

Heart-touching incident: 108 માત્ર નંબર નહીં, સેવા માનવતાનો વાહક પણ છે

Heart-touching incident: કુદરતના ઉદરથી કૃત્રિમ કુંડા સુધી… અંકુર થી અસ્તિત્વ સુધી પાપ, ઘેલછા, નિષ્કાળજી અને કૃરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, 05 સપ્ટેમ્બર: Heart-touching … Read More

Ambaji Padyatra in World Book of Records: ડૉ. પંકજ નાગરની ૩૬ વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

Ambaji Padyatra in World Book of Records: શ્રદ્ધાનું સન્માન: અમદાવાદના ડૉ. પંકજ નાગરની ૩૬ વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન લાખો પદયાત્રીઓમાં ડો.પંકજ નાગર જ આ ત્રણ … Read More

Ganesh Chaturthi-2024: આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધાર્યા

Ganesh Chaturthi-2024: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધારશે. આ વર્ષે ગણેશ ચતુર્થી ૬ સપ્ટેમ્બરે છે કે ૭ સપ્ટેમ્બરે તેવા મંતમંતાર થઇ રહ્યાં છે. … Read More

Historic decision of CM to start government libraries: ગુજરાતના 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો મુખ્યમંત્રીના ઐતિહાસિક નિર્ણય

Historic decision of CM to start government libraries: 6 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય ગાંધીનગર, 06 સપ્ટેમ્બર: … Read More

Tarnetar Mela-2024: ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’ 6 સપ્ટેમ્બરથી પ્રારંભ

Tarnetar Mela-2024: તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન ગાંધીનગર, 5 સપ્ટેમ્બર: Tarnetar Mela-2024: મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, … Read More