0003 scaled

સોમનાથ ખાતે આવેલ મંદિરના શિખર ઉપર 66 સુવર્ણ કળશો લગાવાયા

0003

ધર્મ ડેસ્ક,21 ડિસેમ્બરઃ સોમનાથ ખાતે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણ કળશ પ્રાયોજના શરૂ કરવામાં આવી હતી, જેનો શ્રધ્ધાળુઓ દ્વારા સારો પ્રતિસાદ મળેલ છે. હવે ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ તરફથી કળશ ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

0001

હાલની પરીસ્થીતીએ કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાનશ્રી રૂબરૂ આવી શકે તેમ નહોય, તો ટ્રસ્ટ દ્વારા વિડિયોકોલીંગ – ઝુમ એપ માધ્યમથી પૂજા કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે.આજદીન સુધીમાં 66 યજમાનો એ કળશ પૂજાનો લાભ લીધેલ છે. આ કળશ મંદિર પર ચડાવવામાં આવેલ છે.

આ પણ વાંચો…

UKમાં જોવા મળ્યું કોરોનાનું નવું રૂપ પહેલા કરતા વધારે જોખમી, 13 દેશોએ UKની ફ્લાઇટ્સ પર રોક લગાવી